Home Main જૂનાગઢમાં બિલ્ડીંગ ધરાશાયી દુર્ઘટનામાં ચારના મોંત

જૂનાગઢમાં બિલ્ડીંગ ધરાશાયી દુર્ઘટનામાં ચારના મોંત

0
461

જૂનાગઢમાં મેઘ તાંડવ બાદ મકાન ધરાશાયી થવાની દુર્ઘટના બની છે. મળતી માહિતી પ્રમાણે જૂનાગઢના કડિયાવાડ વિસ્તારમાં આવેલું બે માળનું મકાન ધરાશાયી થયાની ઘટના બની હતી તેમાં ચારના મોંત થયા છે . તંત્ર દ્વારા કાટમાળ હટાવવાની કામગીરી ચાલુ છે. જૂનાગઢના કડિયાવાડ વિસ્તારમાં આવેલું એક માળનું મકાન ધરાશાયી થયાની ઘટના સામે આવી હતી.. કડિયાવાડ વિસ્તારમાં શાક માર્કેટ નજીક હોવાથી દસ જેટલા લોકો દટાયા હોવાની શંકા સેવાઈ રહી છે . આ દુર્ઘટનામાં ચાર વ્યક્તિનાં મોત થયાં છે, આ વ્યક્તિઓના મૃતદેહને સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. અત્યારે બચાવ કાર્ય ચાલુ છે અને NDRF સહિત ફાયર બ્રિગેડ અને પોલીસતંત્ર અને સ્થાનિકો કાટમાળ હટાવવાની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે.

જૂનાગઢના કડિયાવાડ વિસ્તારમાં આવેલું બે માળનું મકાન ધરાશાયી થયાની ઘટના બની હતી

આ ઘટનામાં મહાનગર પાલિકાના અધિકારીઓ પર અનેક સવાલો થઇ રહ્યા છે. એક પરિવારે કહ્યું હતું કે અમારાં બાળકો એ રિક્ષા નીચે દટાયેલાં છે. આ રિક્ષા નીકળે પછી અંદાજ આવે કે કેટલા લોકો દટાયા છે જુનાગઢના દાતાર રોડ પર બે માળનું મકાન ધરાશાયી થયું છે. આ મકાનની નીચે દુકાનો હતી. આ વિસ્તારમાં શાક માર્કેટ હોવાથી લોકોની ભારે હતી . આ ઈમારત જર્જરિત હતી અને તેની આસપાસની ઈમારતો પણ તંત્રે ખાલી કરાવી હતી. હાલ કાટમાળ હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. પણ વરસાદ ને જ્કારને બચાવ કાર્ય ધીમી ગતિએ ચાલી રહ્યું હતું. 5 જેટલા JCB અને 108 પણ ઘટના સ્થળ પર તૈયાર છે ઘટનાસ્થળે મનપા તંત્ર, પોલીસ અને જૂનાગઢના ધારાસભ્ય સહિત મેયર પણ હાજર હતા. NDRFની ટીમ પણ ઘટનાસ્થળે છે અને બચાવ કામગીરીમાં વ્યસ્ત છે.

NDRFની ટીમ પણ ઘટનાસ્થળે  છે અને બચાવ કામગીરીમાં વ્યસ્ત

મળતી માહિતી પ્રમાણે જૂનાગઢમાં જે દુર્ઘટના સર્જાઈ છે તેમાં જાણકારો કહી રહ્યા છેકે તાજેતરમાં આવેલું ભયાનક પૂરને કારણે અનેક મકાનોના પાયામાં પાણી ઘુસ્યા હશે અને જમીન ઢીલી પડતા મકાન ધરાધાયી થયું હોય તેવું લાગે છે. આ મકાન ધરાશાયી થતાજ તંત્રે તેની આસપાસ આવેલા તમામ મકાનોને ખાલી કરાવીને સલામત સ્થળ પર રહેવાશીઓને ખસેડ્યા હતા.

અહી ઉલ્લેખનીય છેકે જુનાગઢ જીંદગી બચાવવાનો જંગ લડી રહ્યું છે જેમાં પૂરગ્રસ્ત વિસ્તારોમાં આજે પણ જે તબાહીના દ્રશ્યો સામે આઈ રહ્યા છે તે જોતા એક તરફ વરસાદી કહેર અને બીજી તરફ મકાન ધરાશાયી થવાની દુર્ઘટના બંને તરફ સ્થાનિકો ઝઝૂમી રહ્યા છે.

રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે