HomeGujaratધાર્મિક સ્થળોએ હાથ ધરાશે મહાસફાઈ અભિયાન

ધાર્મિક સ્થળોએ હાથ ધરાશે મહાસફાઈ અભિયાન

ગુજરાતના વિવિધ ધાર્મિક સ્થળ અને તેને જોડતા એપ્રોચ રોડની સફાઈ માટે ભાજપ દ્વારા આજે મહાસફાઈ અભિયાન હાથ ધરી છે આ કાર્યક્રમમાં મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ ઉપરાંત મંત્રીમંડળના સભ્યો, ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ તેમજ પક્ષના અન્ય પદાધિકારીઓ પણ જોડાશે. મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ રાજકોટમાં બાલાજી હનુમાન ખાતે સફાઈ અભિયાનમા જોડાશે. તો ભાજપના પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ નવસારીમાં આવેલ અંબાજી માતાના મંદિર ખાતે યોજાનાર સફાઈ અભિયાનમાં જોડાયા છે રાજ્યકક્ષાના ગૃહપ્રધાન હર્ષ સંઘવી અમદાવાદના નગરદેવી ભદ્રકાળી માતાના મંદિરે યોજાનાર મહાસફાઈ અભિયાનમાં હાથ ધર્યું હતું .

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments