હું સંપૂર્ણપણે NCP સાથે છું અને રહીશ : પવાર

0
362

અજીત પવાર દ્વારા તમામ અટકળોનો અંત લાવવામાં આવ્યો છે.એનસીપી નેતા અજિત પવારે મંગળવારેભાજપ સાથે હાથ મિલાવવાના અહેવાલોને નકારી કાઢ્યા હતા. આ મામલે અજિત પવારેકહ્યું હતું કે, ‘હું એનસીપીમાં છું અને એનસીપીમાં જ રહીશ. હું પાર્ટીના દરેકનિર્ણયની સાથે રહીશે. આ પહેલા પણ એનસીપીના વડા શરદ પવારે પણ અજિતના ભાજપમાંજોડાવાના સમાચારને માત્ર અટકળો ગણાવી હતી.NCP ચીફ શરદ પવારે ભત્રીજા અજિત પવારે મંગળવારે કહ્યું કે માત્ર મીડિયા જ આવિશે વાત કરી રહ્યું છે. પાર્ટીને મજબુત બનાવવાના પ્રયાસો કરવામાં આવીરહ્યા છે. તેથી જ અજીત ચૂંટણીમાં વ્યસ્ત છે.