Home Health મેદસ્વિતા એટલે શું ?

મેદસ્વિતા એટલે શું ?

0
769

મેદસ્વિતા અટેલે શું થાય છે ?

જયારે શરીરમાં બિનજરૂરી ચરબીનો જથ્થો જમા થાય છે. ત્યારે ઘણી ચરબી પેટના ભાગે ચોંટી જાય છે. જેના કારણે જે તે વ્યક્તિના વજનમાં વધારો થાય છે. આ ચરબી જમા થવાથી સ્વાસ્થ્ય સંબંધીત ઘણી સમસ્યા થવા પામે છે.

મેદસ્વિતા પાછળ જવાબદાર કારણો શું છે ?

મેદસ્વિતા એટલે શું ?
મેદસ્વિતા એટલે શું ?

ચરબીયુક્ત ખોરાકના વધુ પડતો ઉપયોગ.

  • કેલરીયુક્ત પીણાં
  • માનવીનું વર્તન
  • કસરતનો અભાવ
  • અપૂરતી ઊંઘ
  • દવાઓનો ઉપયોગ
  • ડિપ્રેશન
  • જીવનની આધુનિકતા
  • અનિયમિત ખોરાક
  • હેલ્ધી ખાદ્ય પદાર્થોનો અભાવ
  • ફાસ્ટ ફૂડ
  • શારીરિક શ્રમનો અભાવ

મિત્રો આ તો થયા મેદસ્વિતાના કારણો…

image 6

જો આપણે મેદસ્વિતા છે તો ક્યાં પ્રકારની તકલીફ આપને થઈ શકે છે ?

  • કેરોનરી આર્ટરી ડિસીસ
  • હાઈબ્લડ પ્રેશર
  • ડાયાબિટીસ
  • સ્લીપ એપનિયા
  • કેન્સરની તકલીફ
  • આંતરડાનું કેન્દ્ર
  • સ્તન કેન્સર
  • સંધિવા
  • વંધ્યત્વ
  • માનસિક તકલીફો
  • ડિપ્રેશનમાં વધારો
  • એકલતા અનુભવી
  • અસમાનતા

પણ હકીકતમાં આપનું વજન કેટલું હોવું જોઈએ એ કઈ રીતે જાણી શકાય ?

બોડી માસ ઈનડેસ્કથી આપ જાની શકો છો આપનું વજન આપણી ઉંમર અને હાઈટના હિસાબે કેટલું હોવું જોઈએ…

image 7

હવે બીએમઆઈ પરથી આપ આપના વજનને ત્રણ ગ્રેડમાં મૂકી શકો છો

ગ્રેડ ૧ : નોર્મલ વજન \ હેલ્ધી બોડી

જો આપનું વજન નોર્મલ જણાય છે તો આપનું સ્વાસ્થ્ય સારું છે. વજન ઉતારવાની વધુ જરૂર નથી

ગ્રેડ ૨ : ઓવર વેઇટ

ઓવર વેઇટ એટલે કે આ રેડ સિગ્નલ છે…

તમારે હવે સાવધાન થવાની જરૂરી છે…

ઓવરવેઇટને આપ નીચેની રીતે કંટ્રોલમાં લાવી શકો છો…

  • કસરત
  • ડાયટિંગ
  • યોગ્ય ઊંઘ લેવી [ 8 કલાક ]
  • માનસિક તાણ ન લેવો
  • ચાલવાની આદત રાખવી
  • ચરબીયુક્ત ખોરાક ન લેવો
  • મિલેટસને ખોરાકમાં ઉમેરવો

ગ્રેડ ૩ : ઓવરવેઇટ

જેમાં આપનું વજન બીએમઆઈથી ૮૦-100 ટકા વધુ હોય…

જો ઓવરવેઇટ છે તો આપ સર્જીકલ અને નોન સર્જીકલ બંને પ્રકારની સારવાર લઈ શકો છો…

અમુક પ્રકારની યોગ્ય કસરતો કરવાથી આપણા સ્વાસ્થ્યમાં સુધારો થશે

ક્યાં એવા બેસિક સ્ટેપ્સ છે જે આપણે રોજ-બરોજની શ્રેણીમાં ઉમેરવા જોઈએ ?

  • દરરોજ 30 મિનીટથી એક કલાક કસરત ફરજીયાત પણે કરવી
  • સમ પ્રમાણ પોષણનો ઉપયોગ કરવો
  • નહિવત માત્રામાં કાર્બોહાઈડ્રેટસ, ફળો, કઠોળ લેવા

વધુ માહિતી મેળવવા નિહાળો આ કાર્યક્રમ ફેસબુક પર

મેળવો વહુ માહિતી

રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે