Home Desh સંસદના બંને ગૃહોમાં હોબાળો

સંસદના બંને ગૃહોમાં હોબાળો

0
450

સંસદના ચોમાસુ સત્રનો ચોથો દિવસ

મણિપુર હિંસા પર સંસદના બંને ગૃહોમાં હાબાળો

રાજ્યસભા અને લોકસભા સ્થગિત

સંસદના બંને ગૃહોમાં હાબાળો થયો હતો.સંસદના ચોમાસુ સત્રના  ચોથા દિવસે પણ મણિપુર હિંસા પર બંને ગૃહોમાં હંગામો થયો હતો સરકારના આશ્વાસન છતાં વિપક્ષી ગઠબંધન બંને ગૃહોમાં હંગામો અને સૂત્રોચ્ચાર કર્યા હતા.મણિપુરમાં ચાલી રહેલી હિંસા અંગે ચર્ચા કરવા સરકાર અને વિપક્ષ વચ્ચે ચાલી રહેલા સંઘર્ષને કારણે સંસદની કાર્યવાહી સતત ત્રીજા દિવસે ચાલી શકી ન હતી. કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે સોમવારે લોકસભામાં કહ્યું કે, હું મણિપુરની સ્થિતિ પર લોકસભામાં ચર્ચા કરવા ઇચ્છુક છું, પરંતુ ખબર નથી કેમ વિપક્ષ ઇચ્છતો નથી.મંગળવારે પણ હોબાળો થતા રાજ્યસભાની કાર્યવાહી 2 વાગ્યા સુધી સ્થગિત કરવામાં આવી હતી.વિપક્ષી સાંસદોએ રાજ્યસભામાં મણિપુર મુદ્દે ચર્ચાની માગણી સાથે સૂત્રોચ્ચાર કર્યા. આ દરમિયાન રાજ્યસભાની કાર્યવાહી બપોરે 2 વાગ્યા સુધી સ્થગિત કરી દેવામાં આવી હતી. લોકસભા પણ બપોરે 2 વાગ્યા સુધી સ્થગિત કરી દેવામાં આવી છે.

મલ્લિકા અર્જુન ખડગેએ કર્યાં આકરા પ્રહાર

મણિપુર હિંસા અંગે સાધ્યું નિશાન

મણિપુર સળગી રહ્યું છેઃખડગે

વડાપ્રધાન ઈસ્ટ ઈન્ડિયા કંપનીની વાત કરી રહ્યા છેઃખડગે

 મલ્લિકા અર્જુન ખડગેએ રાજ્યસભામાં સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા .રાજ્યસભામાં વિપક્ષના નેતા અને કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું કે  મણિપુર સળગી રહ્યું છે, ત્યાં બળાત્કાર થઈ રહ્યા છે. આપણે મણિપુરની વાત કરી રહ્યા છીએ અને અહીં વડાપ્રધાન ઈસ્ટ ઈન્ડિયા કંપનીની વાત કરી રહ્યા છે.

 મણિપુર હિંસા અંગે કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીનું નિવેદન

મણિપુર સંબંધિત ઘટનાઓ પર ચર્ચા કરવા સરકાર તૈયારઃસ્મૃતિ ઈરાની

મણિપુર હિંસા પર ચર્ચા કરવા અંગે કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ નિવેદન આપ્યું છે.સ્મૃતિ ઈરાનીએ તેમના નિવેદનમાં કહ્યું છે કે કેન્દ્રીય મંત્રી અમિત શાહે ગૃહમાં પ્રસ્તાવ મૂક્યો કે તેઓ મણિપુર સંબંધિત ઘટનાઓ પર ચર્ચા કરવા અને જવાબ આપવા માગે છે. આંતરિક સુરક્ષાની જવાબદારી ગૃહમંત્રી અમિત શાહની છે. દેશના ગૃહમંત્રી પોતે વિપક્ષને આ મુદ્દે ગૃહમાં ચર્ચા કરવા વારંવાર વિનંતી કરી રહ્યા છે, એવું શું છે કે વિપક્ષ મણિપુરને રાષ્ટ્ર સમક્ષ આવવા દેવા માગતો નથી?:

વાંચો અહીં પાકિસ્તાનના આર્મી ચીફ વિદેશી લોનની આશા પર ગુસ્સે થય

રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે