રાજ્ય સરકાર વિકસાવશે વધુ એક ટુરિસ્ટ પ્લેસ

0
40

સિંહ દર્શન માટે હવે લોકોને સાસાણ નહીં જવુ પડે.રાજ્ય સરકાર ગુજરાતમાં વધુ એક ટુરિસ્ટ પ્લેસ વિકસાવશે .પાલીતાણાથી ખાબા સુધીના વિસ્તારને સરકાર ટુરિસ્ટ પ્લેસ તરીકે વિકસાવશે.આ વિસ્તારમાં સિંહોનો વસવાટ વધતા સરકારે આ નિર્ણય લીધો છે.સરકાર ખંભાતથી પાલીતાણા વચ્ચે નવી લાયન સફારી વિકાસાવી શકે છે.ધાર્મીક સ્થળોના સમન્વયથી આ ટુરિસ્ટ પ્લેસ વિકસાવવામાં આવશે