Home Breaking News શિમલામાં આવેલું રાષ્ટ્રપતિ ભવન ધ રીટ્રીટ સામાન્ય લોકો માટે ખુલ્યું

શિમલામાં આવેલું રાષ્ટ્રપતિ ભવન ધ રીટ્રીટ સામાન્ય લોકો માટે ખુલ્યું

0
528
રાષ્ટ્રપતિ ભવન ધ રીટ્રીટની પ્રવાસીઓ લઇ શકશે મુલાકાત 
શિમલાના મશોબ્રા પાસે સ્થિત 173 વર્ષ જૂનું રાષ્ટ્રપતિ નિવાસ (રિટ્રીટ) આજથી સામાન્ય લોકો માટે ખોલવામાં આવ્યું છે. નવી દિલ્હી અને હૈદરાબાદમાં રાષ્ટ્રપતિના નિવાસસ્થાન બાદ હવે શિમલાની બિલ્ડીંગની પણ લોકોએ રવિવારે પહેલીવાર મુલાકાત લીધી હતી. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ આ ઐતિહાસિક વારસાને સામાન્ય લોકો માટે ખોલવાની સત્તાવાર જાહેરાત કરી હતી . હવે ભારત અને વિદેશથી આવતા પ્રવાસીઓ નિયત એન્ટ્રી ફી પર અહીં મુલાકાત લઈ શકશે. પ્રવેશ ફી ભારતીય નાગરિકો માટે 50 રૂપિયા પ્રતિ વ્યક્તિ અને વિદેશી નાગરિકો માટે 250 રૂપિયા પ્રતિ વ્યક્તિ નક્કી કરવામાં આવી છે. રાષ્ટ્રપતિ નિવાસ સોમવારે, રાજપત્રિત રજાઓ અને રાષ્ટ્રપતિની મુલાકાત દરમિયાન સામાન્ય લોકો માટે બંધ રહેશે.
તમામ સરકારી શાળાઓના વિદ્યાર્થીઓ માટે 30 જૂન 2023 સુધી પ્રવેશ નિ:શુલ્ક રાખવામાં આવ્યો છે. સામાન્ય લોકો રાષ્ટ્રપતિ નિવાસની મુલાકાત લેવા માટે રાષ્ટ્રપતિ ભવનની સત્તાવાર વેબસાઇટ પર ઓનલાઈન બુકિંગ કરી શકે છે.


રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે