Home Desh “અયોધ્યાનું રામ મંદિર અપવિત્ર છે, હિન્દુઓએ પૂજા ન કરવી જોઈએ”: TMC નેતાનું...

“અયોધ્યાનું રામ મંદિર અપવિત્ર છે, હિન્દુઓએ પૂજા ન કરવી જોઈએ”: TMC નેતાનું વિવાદાસ્પદ નિવેદન

0
618
"અયોધ્યાનું રામ મંદિર અપવિત્ર છે, હિન્દુઓએ પૂજા ન કરવી જોઈએ": TMC નેતાનું વિવાદાસ્પદ નિવેદન
"અયોધ્યાનું રામ મંદિર અપવિત્ર છે, હિન્દુઓએ પૂજા ન કરવી જોઈએ": TMC નેતાનું વિવાદાસ્પદ નિવેદન

TMC: બંગાળના શાસક તૃણમૂલ કોંગ્રેસના ધારાસભ્ય રામેન્દુ સિન્હા રાયે અયોધ્યામાં નવનિર્મિત ભવ્ય રામ મંદિરને લઈને વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. તેમણે રામ મંદિરને અપવિત્ર સ્થળ ગણાવ્યું છે. એટલું જ નહીં, તેમણે એમ પણ કહ્યું કે કોઈ પણ ભારતીય હિંદુએ આવા અપવિત્ર સ્થાન પર પૂજા કરવી જોઈએ નહીં. હુગલી જિલ્લાના તારકેશ્વરના તૃણમૂલ ધારાસભ્યની આ ટિપ્પણીથી ખળભળાટ મચી ગયો છે.

"અયોધ્યાનું રામ મંદિર અપવિત્ર છે, હિન્દુઓએ પૂજા ન કરવી જોઈએ": TMC નેતાનું વિવાદાસ્પદ નિવેદન
“અયોધ્યાનું રામ મંદિર અપવિત્ર છે, હિન્દુઓએ પૂજા ન કરવી જોઈએ”: TMC નેતાનું વિવાદાસ્પદ નિવેદન

TMC નેતાના નિવેદન BJP રોષ

બંગાળ વિધાનસભામાં વિપક્ષના નેતા અને ભાજપના ધારાસભ્ય સુવેન્દુ અધિકારીએ આ નિવેદનની સખત નિંદા કરી છે અને કહ્યું છે કે તૃણમૂલ ધારાસભ્ય સામે FRI દાખલ કરવાની વાત કરી છે.

TMC નેતાઓ ભગવાનને અપવિત્ર કહી રહ્યા છે: સુવેન્દુ અધિકારી

તૃણમૂલ પર પ્રહાર કરતા સુવેન્દુએ કહ્યું કે આ સત્તાધારી પક્ષના નેતાઓનું સત્ય છે. હિંદુઓ પર હુમલો કરતી વખતે તેમની હિંમત એટલી વધી ગઈ છે કે તેઓ હવે ભગવાન શ્રી રામના ભવ્ય મંદિરને ‘અપવિત્ર’ કહેવાની હિંમત ધરાવે છે. તેમનું આ વર્ણન ભગવાન શ્રી રામ પ્રત્યે તૃણમૂલ નેતૃત્વની લાગણીઓને દર્શાવે છે. તમને જણાવી દઈએ કે રામેન્દુ સિંહા રાય આરામબાગ સંગઠનાત્મક જિલ્લાના તૃણમૂલ અધ્યક્ષ પણ છે.

લેટેસ્ટ સમાચાર માટે અહી કલિક કરો

યુ-ટ્યુબ ચેનલમાં શોર્ટ્સ જોવા અહીં કલિક કરો

ગુજરાતના મહત્વના સમાચાર માટે અહીં ક્લિક કરો

રોમાંચક સમાચાર માટે અહીં ક્લિક કરો

રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે