પાકિસ્તાને ભારત પર પરમાણુ હુમલા સક્ષમ શાહીન મિસાઇલથી હુમલો #bharat #pakistan #indiapakistanwar #nuclearattack #sahinmissile #delhi

0
58

પાકિસ્તાને ભારત પર પરમાણુ હુમલા #bharat #pakistan #indiapakistanwar #nuclearattack #sahinmissile – પાકિસ્તાને ‘ઓપરેશન સિંદૂર’ પછી ભારત પર પરમાણુ સક્ષમ શાહીન મિસાઇલથી હુમલો કર્યો હોવાના દાવાઓ સામે આવ્યો હતો, જો કે આ શાહીન મિસાઇલનો ઉપયોગ પાકિસ્તાને ન કર્યાનો દાવો કરી રહ્યુ છે. પરંતુ તેના પુરાવા જોતા જ ખબર પડે છે. પાકિસ્તાને આ મિસાઇલનો ઉપયોગ કર્યો હતો. આ મિસાઇલ અંગે ભારતીય સેનાએ રવિવારે પુષ્ટિ આપી હતી કે પાકિસ્તાન દ્વારા અંધાધૂંધ ગોળીબાર અને તોપમારા દરમિયાન મિસાઇલનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. ભારતે તેની S-400 મિસાઇલ ડિફેન્સ સિસ્ટમ વડે આ મિસાઇલને અટકાવી હતી.

પાકિસ્તાને ભારત પર પરમાણુ હુમલા શાહીન મિસાઇલ છોડવાનો ઇન્કાર કર્યો

આ ઘટનાની પૃષ્ઠભૂમિમાં, ભારતે ‘ઓપરેશન સિંદૂર’ અંતર્ગત પાકિસ્તાનમાં આતંકવાદી ઠેકાણાઓ પર નિશાન સાધ્યું હતું, જેમાં 9 આતંકવાદી તાલીમ શિબિરોનો નાશ કરવામાં આવ્યો હતો અને મસૂદ અઝહરના પરિવારના સભ્યો સહિત મુખ્ય દોષિતોનો ખતમ કરવામાં આવ્યો હતો.

હવાઇ સંરક્ષણ પ્રણાલીએ 200 કિ.મી મિસાઇલને નાશ કરી

પાકિસ્તાન દ્વારા કરવામાં આવેલા દાવાઓમાં, ભારતના S-400 મિસાઇલ સિસ્ટમ અને બ્રહ્મોસ મિસાઇલ બેઝને નુકસાન પહોંચાડવાનો સમાવેશ થાય છે. તેમ છતાં, ભારત સરકારે આ દાવાઓને ખોટા અને ભ્રામક ગણાવ્યા છે, અને પુરાવા તરીકે સમય-મુદ્રિત છબીઓ રજૂ કરી છે. આ સમગ્ર ઘટનાક્રમમાં, ભારતે તેની સુરક્ષા ક્ષમતાઓનું પ્રદર્શન કર્યું છે અને પાકિસ્તાનની દાવાઓને ખંડન કર્યું છે. આ ઘટનાએ બંને દેશો વચ્ચેના તણાવને વધુ ઊંડો કર્યો છે.

પાકે.દિલ્હી પર હુમલો કરવા મિસાઇલનો ઉપયોગ કર્યાનો ઇનકાર

ગુજરાતના વધુ સમાચાર માટે જોવા માટે અહિયાં ક્લિક કરો

યુટ્યુબ પર વિડીઓ ન્યુઝ જોવા માટે