Home Desh મિઝોરમ બ્રિજ દુર્ઘટનાનો મામલો,ચાર સભ્યોની કમિટીની રચના કરી

મિઝોરમ બ્રિજ દુર્ઘટનાનો મામલો,ચાર સભ્યોની કમિટીની રચના કરી

0
452
મિઝોરમ બ્રિજ દુર્ઘટનાનો મામલો,ચાર સભ્યોની કમિટીની રચના કરી
મિઝોરમ બ્રિજ દુર્ઘટનાનો મામલો,ચાર સભ્યોની કમિટીની રચના કરી

મિઝોરમ બ્રિજ દુર્ઘટનાનો મામલો

 રેલવેએ અકસ્માતની તપાસ માટે ચાર સભ્યોની કમિટીની રચના કરી

એક મહિનામાં રિપોર્ટ સોંપાશે કમિટી

મિઝોરમ બ્રિજ દુર્ઘટનામાં કમિટિની રચના કરવામાં આવી છે. રેલવે મંત્રાલયે મિઝોરમના આઈઝોલ જિલ્લામાં એક નિર્માણાધીન રેલવે બ્રિજ તૂટી પડવાના કારણની તપાસ કરવા માટે ચાર સભ્યોની ઉચ્ચ સ્તરીય સમિતિની રચના કરી છે. આ અકસ્માતમાં અત્યાર સુધીમાં 22 લોકોના મોત થયા છે. કમિટીને એક મહિનામાં તપાસ રિપોર્ટ સોંપવા માટે કહેવામાં આવ્યું છે. આ ચાર સભ્યોની સમિતિના નામોમાં RDSOના BP અવસ્થી, IIT દિલ્હીના ડૉ. દિપ્તી રંજન સાહુ, IRICNના શરદ કુમાર અગ્રવાલ અને NF રેલવેના ચીફ બ્રિજ એન્જિનિયર સંદીપ શર્માનો સમાવેશ થાય છે. રેલ્વે બોર્ડની વર્કસ-1 શાખા એ સમિતિની કામગીરી અને રેલ્વે બોર્ડ દ્વારા વિચારણા માટે અહેવાલો સબમિટ કરવા, સમિતિની ભલામણોના અમલીકરણ અને સંબંધિત તમામ મુદ્દાઓ માટે મોડેલ શાખા હશે. બુધવારના રોજ આઈઝોલ નજીક બૈરાબી-સાયરાંગમાં એક નિર્માણાધીન રેલ્વે પુલ તૂટી પડતાં 22 લોકોનાં મોત થયાં હતાં અને અન્ય ત્રણ ઘાયલ થયા હતા. ગુરુવારે રેસ્ક્યુ ઓપરેશન હેઠળ કાટમાળમાંથી ચાર મૃતદેહો બહાર કાઢવામાં આવ્યા હતા. જો કે હજુ પણ એક મજૂર ગુમ હોવાની આશંકા છે.

નોંધનીય છે કે મિઝોરમના આઈઝોલમાં એક નિર્માણાધીન રેલ્વે પુલ તૂટી પડતા 17 લોકોના મોત થયા હતા. જણાવવામાં આવ્યું છે કે આ ઘટના સાયરાંગ વિસ્તાર બની હતી. પોલીસના જણાવ્યા અનુસાર ઘટના સમયે વિસ્તારમાં 35-40 લોકો હતા.. આ ઘટના આઈઝોલથી 21 કિમી દૂર બની હતી. અત્યાર સુધી તમામ મૃતકોના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા હતા

વાંચો મોંઘવારીએ માઝા મૂકી,ટામેટાં ડુંગળી બાદ કઠોળના ભાવમાં વધારો

રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે