Rajkot Amdavad Highway પરની દરગાહ તોડી પડાઈ

0
278

ગુજરાતમાં રાજ્ય સરકારે હાલ મોટાપાયે ગેરકાયદે દબાણોને દૂર કરવા માટે અભિયાન હાથ ધર્યું છે. આ અભિયાનના ભાગરૂપે સરકારે હવે Rajkot Amdavad Highway પર આવેલી ગેરકાયદે દરગાહ તોડી પાડી હતી. રાજકોટમાં આણંદપર ગામમાં નેશનલ હાઈવે-27 નજીક આવેલી યા હઝરત જલાલશાહપીરની દરગાહ તોડી પાડવામાં આવી છે. સરકારે અગાઉ ગેરકાયદે દબાણ દૂર કરવા માટે નોટિસ પાઠવી હતી.

જોકે, દરગાહના સંચાલક કટારિયા ઉસ્માનગની હાજીભાઈ ટ્રસ્ટે સરકારની નોટિસ સામે હાઈકોર્ટમાં અરજી કરી હતી. આ અરજીની સુનાવણી કરતા ગુજરાત હાઈકોર્ટના ન્યાયાધીશ અનિરુદ્ધા પી. માથીએ સરકારના નિર્ણયને જાળવી રાખ્યો હતો. ટ્રસ્ટ દરગાહની માલિકીના કોઈ પુરાવા રજૂ કરી શક્યું નહોતું. આથી ન્યાયાધીશ અનિરુદ્ધા પી. માથીએ ટ્રસ્ટની અરજી ફગાવી દીધી હતી. હાઈકોર્ટના આદેશ પછી સરકારે તુરંત જ દરગાહ તોડી પાડી હતી. સરકાર માટે હવે હાઈવેના વિસ્તરણનો માર્ગ મોકળો થયો છે.

Rajkot Amdavad Highway પરની દરગાહ તોડી પડાઈ

Rajkot Amdavad Highway પરની દરગાહ તોડી પડાઈ

Rajkot Amdavad Highway પરની દરગાહ તોડી પડાઈ

ગુજરાત હાઈકોર્ટે દરગાહ ગેરકાયદેસર હોવાથી અરજી ફગાવી

Rajkot Amdavad Highway પરની દરગાહ તોડી પડાઈ

હાઈવેના વિસ્તરણનો માર્ગ મોકળો થયો

Rajkot Amdavad Highway પરની દરગાહ તોડી પડાઈ

આવા વધુ સમાચાર માટે જોતા રહો

18 ના મોતનો જવાબદાર કોણ | Power Play 1854 | | VR LIVE #Gujarat#banaskantha#Deesa#FireworksFactoryFire#deesa#fire#banaskantha#MPGenibenThakor#FireAccident Topic – 18 ના મોતનો જવાબદાર કોણ સીએમડી : પદ્મકાંત ત્રિવેદી કોંગ્રેસ : પારશ જોશી ભાજપ : તરુણ બારોટ વકીલ – ધર્મેન્દ્ર ફોફાણી for your Question call:- 6355856123 Subscribe to us on YouTube: / @vrlivechannel Vrnewslive.com મોબાઈલ ફોન માં ચેનલ જોવા માટેની લીંક Mobile App: https://play.google.com/store/apps/de… | Website: www.vrlivegujarat.com