Home Politics કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ લીધી છત્તીસગઢ ની મુલાકાત

કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ લીધી છત્તીસગઢ ની મુલાકાત

0
558

અમિત શાહ ભૂપેશ બઘેલ સરકાર અને કોંગ્રેસ પર છત્તીસગઢ માં આકરા પ્રહાર કર્યા

કોંગ્રેસે રૂ. ૧૨ લાખ કરોડનું કૌભાંડ કર્યું છે : શાહ

કોંગ્રેસના સમયમાં આતંકી હૂમલા થતા હતા : શાહ

૩૭૦ હટાવી દીધી, એક પણ કાંકરો ન ઉડ્યો : શાહ

કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ એ છત્તીસગઢ માં કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા છે. તેમણે કહ્યું હતું કે, “સોનિયા ગાંધી અને મનમોહનસિંહે 10 વર્ષ શાસન કર્યું. આ દરમિયાન તેમણે 12 લાખ કરોડનું કૌભાંડ આચર્યું હતું. તો આ બાજુ, નવ વર્ષમાં એક પણ વ્યક્તિ મોદીજી પર ભ્રષ્ટાચારનો આરોપ લગાવી શકી નથી. છત્તીસગઢ માં ભૂપેશ બઘેલ સરકારની પણ આવી જ હાલત છે. તેઓ અહીં પણ એવું જ કરી રહ્યા છે.” તેમણે વધુમાં કહ્યું હતું કે, “આ ભગવાન શ્રી રામનું મોસાળ છે તેમના વન પ્રસ્થાનનો પણ માર્ગ છે. હું ભગવાન રામને નમન કરું છું. 2014ની લોકસભા ચૂંટણીમાં તમે લોકોએ છત્તીસગઢમાં 11માંથી 10 સીટો આપી હતી. 2019માં પણ છત્તીસગઢની જનતાએ 11 સીટો આપવાનું કામ કર્યું છે. જ્યારે સોનિયા અને મનમોહનસિંહનું શાસન હતું, ત્યારે દેશમાં આતંકવાદી ઘટનાઓ બનતી હતી. પાકિસ્તાનના લોકો ઘૂસણખોરી કરી જતા હતા અને જવાનોના માથા કાપી નાખતા હતા. મનમોહન સિંહની સરકારે અફસોસ પણ ન કર્યો. મોદીજીની સરકાર આવી. ઉરી અને પુલવામા હૂમલો થયો. મોદીજીએ 10 દિવસમાં એરસ્ટ્રાઈક કરી અને ઘરમાં ઘુસીને આતંકવાદનો ખાત્મો કર્યો. કલમ 370 હટાવવામાં આવી ત્યારે રાહુલ બાબાના નેતૃત્વમાં કોંગ્રેસના નેતાઓ કહેતા હતા કે, તેને હટાવો નહીં, કાશ્મીરમાં લોહીની નદીઓ વહેશે. હવે કલમ 370 હટાવી દેવામાં આવી છે, લોહીની નદીઓ તો છોડો, કાંકરા પણ ખસ્યા નહીં. મોદી સરકારના નવ વર્ષ ભારત ગૌરવ, ગરીબ કલ્યાણ, ભારત ઉત્કર્ષના નવ વર્ષ છે. ગરીબોના કલ્યાણ માટે ઘણું કામ કર્યું.” વધુ સમાચાર માટે જોતા રહો વી.આર લાઈવ.

રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે