Home Desh દેવરહા બાબા : રાજીવ ગાંધીને કહ્યું હતું રામ મંદિરની કરો પ્રાણ પ્રતિષ્ઠા,...

દેવરહા બાબા : રાજીવ ગાંધીને કહ્યું હતું રામ મંદિરની કરો પ્રાણ પ્રતિષ્ઠા, કોંગ્રેસ ચુકી ગઈ મોકો  

0
916
દેવરહા બાબા
દેવરહા બાબા

દેવરહા બાબા :  રામમંદિરમાં રામલલાનાં પ્રાણ પ્રતિષ્ઠા સમારોહમાં હવે ગણતરીના દિવસો બાકી છે. ત્યારે આ વખતે પ્રાણ પ્રતિષ્ઠા માટે મોકલવામાં આવેલા આમંત્રણની સાથે એક સંકલ્પ નામક બુકલેટ પણ આપવામાં આવી છે. તેમાં રામમંદિર સંઘર્ષમાં જોડાયેલા સંતો અને લોકોનાં ફોટોઝ અને જાણકારી આપવામાં આવી છે. જેમાં એક મહાનરામભક્ત સંત દેવરહા બાબાનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે, ત્યારે આજે આપને દેવરહા બાબા અને પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધી વચ્ચે થયેલી મુલાકાત વિશે જાણીશું….    

Capture 34

અયોધ્યામાં રામમંદિર ઉદ્ઘાટન અને રામલલાનાં પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ માટે મુખ્ય લોકોને મોકલવામાં આવેલ આમંત્રણ પત્રક જોવા મળ્યું છે. તેમાં રામલલા અને ભવ્ય રામમંદિરનાં ફોટો છાપવામાં આવ્યાં છે. આમંત્રણ પત્રિકાની સાથે ‘સંકલ્પ’ નામક એક બુકલેટ પણ આપવામાં આવી છે. આ બુકલેટમાં 1528થી 1984 દરમિયાન રામમંદિર સંઘર્ષમાં જોડાયેલા સંતો અને કોર્ટની કાર્યવાહીમાં સામેલ લોકોનાં ફોટોઝ અને જાણકારી આપવામાં આવી છે. બુકલેટમાં મહાન સંત દેવરહા બાબાનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. તેમણે 33 વર્ષો પહેલાં રામમંદિરનાં નિર્માણને લઈને ભવિષ્યવાણી કરી હતી, અને એક સમયે પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીને પણ રામ મંદિર નિર્માણ કરાવવા સલાહ પણ આપી હતી..    

દેવરહા બાબા

દેવરહા બાબા : હિંદુ વોટ બેંક માટે રાજીવ ગાંધી બાબા દેવરાહના શરણે પહોંચ્યા હતા

તત્કાલીન વડાપ્રધાન રાજીવ ગાંધી પર બોફોર્સની તલવાર લટકતી હતી. શાહબાનો કેસથી રાજીવ ગાંધી પર મુસ્લિમ તુષ્ટીકરણના આરોપો લાગ્યા હતા. 1989ની ચૂંટણીમાં રાજીવ ગાંધી માટે હિંદુ વોટબેંક ખૂબ મહત્ત્વની હતી. ત્યારે આ સમયે હિંદુ વોટ બેંક માટે રાજીવ ગાંધી બાબા દેવરાહના શરણે પહોંચ્યા હતા જ્યાં રાજીવ ગાંધીને રામ મંદિરનો શિલાન્યાસનો આદેશ ઉત્તરપ્રદેશના સિદ્ધ સંત કહેવાતા દેવરહા બાબાએ કર્યો હતો .ત્યાં સુધી કે રાજીવ ગાંધીએ પોતાના ચૂંટણીપ્રચારની શરૂઆત પણ અયોધ્યાથી કરી હતી.

B3b1AnRCYAAPMXN edited

આખરે મંદિરનો શિલાન્યાસ થયો. દલિત સમુદાયમાંથી બિલોંગ કરતાં કામેશ્વર ચૌપાલના હસ્તે શિલાન્યાસની પ્રથમ ઇંટ મૂકવામાં આવી. અયોધ્યામાં એ દિવસે અંદાજે ‘વિશ્વ હિન્દુ પરિષદ’ અને ‘બજરંગ દળ’ના 10,000 જેટલા કાર્યકરો એકત્રિત થયા અને બાબરી-મસ્જિદ પાસે શિલાન્યાસનું અનુષ્ઠાન કર્યું. મંદિર-શિલાન્યાસને કારણે ‘હિન્દુ મંદિર આંદોલન’માં ઉત્સાહનો પ્રાણ ફૂંકાયો.

33 વર્ષ પહેલાં કરી હતી ભવિષ્યવાણી


આ એ જ બાબા છે કે જેમણે 33 વર્ષો પહેલાં રામમંદિરનાં નિર્માણની ભવિષ્યવાણી કરી હતી અને કહ્યું હતું કે મંદિર બધાની સહમતિથી બનશે.  નિર્માણમાં કોઈ વિધ્ન નહીં આવે, રામાનુજ પરંપરાનાં વાહક, દિવ્ય તેમજ ઉચ્ચ આધ્યાત્મિક શક્તિઓથી ઓતપ્રોત પૂજ્ય દેવરહા બાબા, વર્ષ 1989નાં પ્રયાગ મહાકુંભનાં અવસર પર વિશ્વ હિંદૂ પરિષદ દ્વારા આયોજિત સંત સમ્મેલનમાં પહોંચ્યાં હતાં. તેમણે ઘોષણા કરી હતી કે VHP મારી આત્મા છે અને મારી સહમતિથી શ્રીરામ જન્મભૂમિ આંદોલન ચાલી રહ્યું છે”

તમે આ પણ વાંચી શકો છો

500 વર્ષથી આ રાજપૂતોએ રામ મંદિર માટે લીધેલી છે અનોખી પ્રતિજ્ઞા 

રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે