બીસીસીઆઈ દ્વારા મંગળવારે એટલે કે 25 એપ્રિલના રોજ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ 2021-23 ફાઇનલ માટે 15-સદસ્યની ટીમની જાહેરાત કરવામાં આવી છે. વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઇનલમાં ઓસ્ટ્રેલિયા સામે રોહિત શર્મા 15 ખિલાડીઓની ટીમનું નેતૃત્વ કરશે, મેચ લંડનના ઓવલ ખાતે 7 થી 11 જૂન સુધી રમાશે.રહાણે 15 મહિના બાદ ભારતીય ટીમમાં પરત ફર્યો છે. ભારતીય ટીમમાં રોહિત શર્મા ,શુભમન ગિલ, ચેતેશ્વર પૂજારા, વિરાટ કોહલી, અજિંક્ય રહાણે, કેએલ રાહુલ, કેએસ ભરત ,રવિચંદ્રન અશ્વિન, રવિન્દ્ર જાડેજા, અક્ષર પટેલ, શાર્દુલ ઠાકુર, મોહમ્મદ. શમી, મોહમ્મદ. સિરાજ, ઉમેશ યાદવ, જયદેવ ઉનડકટનો સમાવેશ કરવામાં આવ્યો છે.લાઈવ પર… યુ-ટ્યુબ પર પણ મેળવો અપડેટ્સ
Discover more from VR LIVE GUJARAT: Gujarat News
Subscribe to get the latest posts to your email.