Home State Gujarat શું વાવાઝોડું ફંટાશે ?

શું વાવાઝોડું ફંટાશે ?

0
473

વાવાઝોડા બિપરજોયને લઈને હાલમાં સમગ્ર તંત્ર એલર્ટ મોડ પર છે. હાલ બિપરજોય વારેઘડીએ પોતાની ગતિ બદલી રહ્યું છે.  બિપરજોય વાવાઝોડાના અંતરમાં વધારો થયો છે. મળતી માહિતી અનુસાર વાવાઝોડું દ્વારકાથી 10 કિલોમીટર દૂર થયું છે. એક તરફ વાવાઝોડું ટકરાય તેવી પરિસ્થિતિ છે તો બીજી તરફ બિપરજોય વારેઘડીએ ટ્રેક બદલી રહ્યું છે. વાવાઝોડું હાલ જખૌથી 300 કિમી દુર છે. વાવાઝોડું 15 જૂનના રોજ લેન્ડફોલ થાય તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. વાવાઝોડું લેન્ડફોલ થવના સમય દરમિયાન આસપાસના વિસ્તારોમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યા છે. સાથે જ ભારે પવન સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. જેવું વાવાઝોડું લેન્ડફોલ થશે તરત જ તે રૌદ્ર સ્વરૂપ ધારણ કરશે.

રાજકોટમાં તૈયારીઓ

બિપોરજોય 15 જૂને લેન્ડફોલ થાય તેવી પૂરી શક્યતાઓ વર્તાઈ રહી છે. ત્યારે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા સંપૂર્ણ તૈયારીઓ કરી લેવામાં આવી છે.. જેમાં આગમચેતીના ભાગરૂપે સાત રેસ્ક્યુ બોટ, ત્રીસ વુડન કટર, ૩૦૦થી વધુ તરવૈયાઓ, ફાયર વિભાગના હાઈ કેપીસીટી ધરાવતા ચાર ડી વોટરીંગ પંપ તેમજ બચાવને લગતા તમામ સાધનો વર્કિંગ મોડમાં ઉપલબ્ધ રાખવામાં આવ્યા છે

બિપોરજોયના ખાતરને ધ્યાને લેતા ગીર-સોમનાથના કલેકટર દ્વારા હેલ્પલાઈન નંબર પણ જાહેર કરવામાં આવ્યા છે. સાથે લોકો દરિયાકિનારે ન જાય તે માટે લોકોને અપીલ પણ કરવામાં આવી છે.

બિપરજોયના ખતરા સામે કેન્દ્ર અને રાજ્ય સરકાર એલર્ટ મોડ પર છે. કેન્દ્રીયમંત્રી મનસુખ માંડવિયા કચ્છમાં સતત પરિસ્થિતિ પર નજર રાખી રહ્યા છે. તો કેન્દ્રિયમંત્રી પરષોત્તમ રૂપલા દ્વારામાં સમગ પરિસ્થિતિ પર નજર રાખી રહ્યા છે. તમામ પ્રકારની હલચલ પર હાલ સૌની નજર છે. બિપરજોયના અનુસંધાને પોરબંદરમાં દિવાલ ધરાશાયી થઇ છે જેમાં એક વ્યક્તિનું મોત થયું છે. સાથે જ 500થી વધુ લોકોનું સુરક્ષિત સ્થળ પર સ્થળાંતર કરવામાં આવ્યું છે.

લોકોની સુરક્ષા માટે જવાનોની ફૌજ છે તૈયાર

આપણે સાથે એ પણ જાવાની દઈએ કે એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમ પણ ખડે પગે તૈયાર છે.વાવાઝોડાના કારણે વાહનવ્યવહાર પણ ઠપ થયો છે.

બિપોરજોય વાવાઝોડા અંગે માહિતી મેળવવા માટે જોતા રહ્યો અમારી વેબસાઇટ

વીઆર લાઈવ ન્યુઝ ચેનલના Youtube & Facebook પેજ પર મેળવો તાજા સમાચારોની માહિતી

રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે