Home Desh આ મસ્જીદ પર કેમ કરાયો કેસ !

આ મસ્જીદ પર કેમ કરાયો કેસ !

0
632
શ્રી કૃષ્ણ જન્મભૂમિ રક્ષિત સેવા ટ્રસ્ટે આગ્રામાં આવેલી જામા મસ્જિદના પગથિયાંમાં દફનાવવામાં આવેલી ભગવાન કેશવદેવની મૂર્તિને કાઢવા માટે કેસ કર્યો છે, આ કેસ આગ્રાના સિવિલ કોર્ટમાં દાખલ કર્યો છે. આ દાવો સ્વીકારીને, કોર્ટે જામા મસ્જીદના સત્તાવાળાઓનને નોટિસ જારી કરીને 31 મે સુધીમાં તેમનો પક્ષ રજૂ કરવા જણાવ્યું છે,  ટ્રસ્ટના ચેરમેન મનોજ કુમાર પાંડે વતી 11 મેના રોજ કેસ દાખલ કરવામાં આવ્યો હતો.ઇતિહાસ કહે છે  કેઔરંગઝેબે 1670માં કેશવદેવના મંદિરનો નાશ કર્યો હતો. તેમણે આગ્રામાં જામા મસ્જિદના પગથિયાંમાં કેશવદેવની મૂર્તિને દફનાવી હતી, ત્યારે ઔરંગઝેબના સમકાલીન ઇતિહાસકારો સહિત ઘણા ઇતિહાસકારોએ તેમના પુસ્તકોમાં તેનું વર્ણન કર્યું છે.  ત્યારે દબાયેલી મુર્તિઓને કાઢીને તેને મથુરા લઇ જઇને તેની પુજા અર્ચના કરવાની માંગ કરાઇ છે, જેમાં કથાકાર દેવકી નંદર ઠાકુરે બિડુ ઝડપ્યુ છે,
 

વધુ સમાચારો માટે જોતા રહો અમારી વેબસાઇટ
વધુ સમાચારો માટે જોતા રહો વીઆર લાઇવ ન્યૂઝ
રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે