માથાનો દુઃખાવો કેમ થાય ?

0
52
માથાનો દુઃખાવો કેમ થાય ?
માથાનો દુઃખાવો કેમ થાય ?

શું તમને પણ સતત માથાનો દુઃખાવો રહે છે ?
શું આપ પણ માથું દુઃખે તો માથું દિવાલમાં પછાડવું છે એમ ઈચ્છો છો ?

માથાનો દુઃખાવો કેમ થાય છે ?
દુઃખાવા માટે અનેક કારણો જવાબદાર છે…

  • સાઈનસમાં સોજો હોવો.
  • ગાળામાં ઇન્ફેકશન હોવું.
  • કાનમાં ઇન્ફેકશન હોવું.
  • સતત તણાવ અને ચિંતામાં રહેવાથી
  • શરાબના સેવનથી
  • અનિયમિત ભોજન કરવાથી
  • જો પુરતી ઊંઘ નથી થઇ તો
  • બ્લડપ્રેશર વધી જાય તો
  • આંખોના નંબર હોય તો

આ કારણો સર આપને માથાનો દુઃખાવો થઇ શકે છે. જો આપને પણ આ તકલીફ છે તો આપે પહેલા યોગ્ય તપાસ કરાવવી જોઈએ.. ડોક્ટરના કહ્યા અનુસાર પ્રાથમિક તબ્બકે તમે દાવા લઇ શકો છો અને ઘર-ગથ્થુ ઉપચાર કરી શકો છો. છત્તા પણ જો આપણે ફરક નથી પડતો તો આપે આપના ફેમિલી ડોક્ટરની સલાહ લેવી જોઈએ.

માથાના દુખાવામાં લોકોને કેવી તકલીફ થાય છે ?

હવે અમે તમને એ પણ જણાવીએ કે ઘણા એવા આયુર્વેદિક ઘરગથ્થુ ઈલાજ છે જે આપ કરી શકો છો,

  • આદુ વાળીથી ચથી આપ દુખાવામાં રાહત મેળવી શકો છો
  • આદુના રસને આપ તેલ સાથે મિશ્રણ કરીને મસાજ પણ કરી શકો છો
  • જો આપણે ક્યારેક જ માથું દુઃખે છે તો આપ પેઈન કિલર પણ લઇ શકો છો
  • વધારે જ માથું દુખ્યા કરે છે તો બ્લડ પ્રેશર માપવું જોઈએ

ફેસુબુક પર પણ આપ આ કાર્યક્રમ જોઈએ શકો છો

આવા અન્ય કાર્યક્રમ પણ આપ વેબસાઇટ, યુટ્યુબ અને ફેસબુક પર જોઈ શકો છો.



Discover more from VR LIVE GUJARAT: Gujarat News

Subscribe to get the latest posts to your email.