HomeDeshકુસ્તી બાજોને મળવા કેમ પહોચ્યા પીટી ઉષા

કુસ્તી બાજોને મળવા કેમ પહોચ્યા પીટી ઉષા

ભાજપ નેતા બૃજભુષણ શરણ સિહ વિરુધ્ધ એફઆઇઆર થવા છતાં તેમની ધરપકડ કરતા દિલ્હી પોલીસ ડરી રહી છે તેવામાં મહિલા કુસ્તીબાજોનું રોષ વધી રહ્યો છે, ત્યારે તેમની ફરિયાદ સાંભળવા માટે ઓલંપિક સંઘના અધ્યક્ષ પીટી ઉષા જન્તર મંતર પહેલાવાનોથી મળવા પહોચ્યા હતા,તમને જણાવી દઇએ કે પીટી ઉષાએ પહેલા આ કુસ્તીબાજોને અનુશાસનમાં રહેવાની સલાહ આપી હતી, ત્યારે  આ ખેલાડિયોએ પીટી ઉષા સામે પણ રોષ વ્યક્ત કર્યો હતો,

સમાચારો માટે જોતા રહો વીઆર લાઇવ ન્યૂઝ

વધુ સમાચારો માટે જોતા રહો અમારી વેબસાઇટ

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments