Home Desh એનડીઆરએફના આઈજી નરેન્દ્ર સિંહ બુંદેલાએ શું કહ્યું ?

એનડીઆરએફના આઈજી નરેન્દ્ર સિંહ બુંદેલાએ શું કહ્યું ?

0
477

ઓડિશાના બાલાસોર જિલ્લામાં થયેલા અકસ્માત અંગે એનડીઆરએફના આઈજી નરેન્દ્ર સિંહ બુંદેલાએ નિવેદન આપ્યું છે.એનડીઆરએફના નરેન્દ્ર સિંહ બુંદેલાએ જણાવ્યું હતું કે  અકસ્માત સ્થળે NDRFની 9 ટીમ કામ કરી રહી છે. મુખ્ય ટ્રેક પુનઃસ્થાપિત કરવામાં આવ્યો છે. ઓપરેશન પડકારજનક હતું કારણ કે 3 ટ્રેનોને અસર થઈ હતી.રાજ્યની ટીમો અને બધાએ સાથે મળીને કામ કર્યું હતું જેનાથી ઝડપી બચાવ કામગીરી શક્ય બની હતીઓડિશાના બાલાસોર જિલ્લામાં બહાનાગા રેલવે સ્ટેશન નજીક થયેલા ટ્રેન અકસ્માતમાં અનેક લોકોના મોત થયા છે. જ્યારે 900થી વધુ લોકો ઘાયલ થયા છે.આ સમગ્ર મામલે  બાલાસોરમાં ટ્રેક પર માલસામાન ટ્રેનની અવરજવર ફરી શરૂ થઈ છે. રેસ્ક્યુ ઓપરેશન પૂર્ણ થયું છે.

Train Accident 4

બાલાસોરમાં ટ્રેક પર ટ્રેનની અવરજવર ફરી શરૂ

એનડીઆરએફના આઈજી નરેન્દ્ર સિંહ બુંદેલાનું નિવેદન

મુખ્ય ટ્રેક પુનઃસ્થાપિત કરવામાં આવ્યોઃનરેન્દ્ર સિંહ બુંદેલા

વધુ સમાચાર માટે જોતા રહો વી.આર.લાઇવ

સતત સમાચાર માટે જોતા રહો અમારી વેબ સાઈટ

રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે