Home State Punjab પંજાબમાં સતલુજ યમુના લિંક કેનાલ પર રાજકારણ ગરમાયું

પંજાબમાં સતલુજ યમુના લિંક કેનાલ પર રાજકારણ ગરમાયું

0
700
પંજાબમાં સતલુજ યમુના લિંક કેનાલ પર રાજકારણ ગરમાયું
પંજાબમાં સતલુજ યમુના લિંક કેનાલ પર રાજકારણ ગરમાયું

પંજાબમાં હાલ સતલુજ યમુના લિંક કેનાલ પર રાજકારણ ગરમાયું છે. અને આક્ષેપો પ્રતિઆક્ષેપો થઇ રહ્યા છે. આમ આદમી પાર્ટીએ શિરોમણી અકાલી દળ પર આરોપ લગાવ્યો ત્યારે અકાલી દળે પણ જવાબ આપ્યો છે. પંજાબમાં સતલુજ યમુના લિંક કેનાલનો પાયો પ્રકાશ સિંહ બાદલ અને હરિયાણા તત્કાલીન મુખ્યમંત્રી દેવીલાલના સંયુક્ત પ્રયાસોથી નાખવામાં આવ્યો હતો. અને બંને નેતાઓ વચ્ચે તે સમયે સમજુતી પણ થઇ હતી. અને સૌદાબાજી પણ થઇ હતી. અને આ મુદ્દા પર અકાલી દળે કહ્યું કે સરકારે કોંગ્રેસના હાથ ન બનવું જોઈએ સતલુજ યમુના લિંક કેનાલ બાબતે જયારે રાજકારણ ગરમાયું છે ત્યારે પંજાબ આપણા પ્રવક્તા મલવિન્દરસિંહે જણાવ્યું કે પંજાબ બીજેપી અધ્યક્ષ સુનીલ જાખડ સીએમ ભગવંત માંને બોલાવવામાં આવેલી મિટિંગમાં ભાગ લીધો નહતો અને તેમની અત્યારની અને ભૂતપૂર્વ પાર્ટીઓનો તેઓ બચાવ કરી શક્ય નથી.

MAAN

શિરોમણી અકાલીદળએ કહ્યું છેકે મુખ્યમંત્રી ભગવંત માન સતલુજ યમુના લિંક કેનાલ દ્વારા હરિયાણાને રવિ બ્યાસનું પાણી આપવાના ઉદ્યેશ સાથે કેન્દ્રીય સર્વેક્ષણને સફળ બનાવવા કોંગ્રેસ સાથે કામ કરી રહી છે. શિરોમણી અકાલીદળએ વધુમાં આક્ષેપ કર્યો કે આપણા સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના ઈશારાઓ પર પંજાબ સરકાર કામ કરી રહી છે.

આપ ના પ્રવક્તા માલવિન્દર સિંહે જુના દસ્તાવેજોને આગળ ધરીને કહ્યું કે 20 ફેબ્રુઆરી ૧૯૭૮ ના રોજ પંજાબના મુખ્યમંત્રી પ્રકાશ સિંહ બદલે જમીન સંપાદન બીલની કલમ 4 હેઠળ સતલુજ યમુના લિંક કેનાલ માટે જમીન સંપાદન કરવા માટે નોટીફીકેશન બહાર પડ્યું હતું. અને હરિયાણા મુખ્ય મંત્રી ચૌધરી દેવીલાલ તેમની સાથેની મિત્રતાથી ખુશ પણ હતા અને આ જાહેરનામું બહાર પડ્યું ત્યારે પંજાબ સરકારનો આભાર માન્યો હતો તે આજે પણ ગૃહના રેકોર્ડ પર છે.

આ આરોપો પર અકાલીદળના વરિષ્ઠ નેતા ડો. ચીમાએ કહ્યું કે લાગે છે કે આમ આદમી પાર્ટીની સરકાર કોંગ્રેસ દ્વારા કરવામાં આવેલા ઐતિહાસિક અન્યાયને ભૂલી ગઈ છે અને વર્ષ ૧૯૯૫માં નદીઓનું અડધું પાણી રાજસ્થાનને આપવાનો નિર્ણય કર્યો હતો કે બાકીનું નું પાણી હરિયાણા ને આપવાનો નિર્ણય કર્યો હોય કે પછી સતલુજ યમુના લિંક કેનાલનું ખોદકામ અને નિર્માણ કરવાનો નિર્ણય હોય આ તમામ નીત્ન્યો પંજાબના નાગરિકો માટે અન્યાય હતા . પંજાબના નાગરિકોને અન્યાયની વાત જવાવવાને બદલે સુપ્રીમ કોર્ટમાં રાજ્યના કેસનો બચાવ કરવામાં આવે તે જરૂરી છે પરંતુ આમ આદમી પાર્ટીની સરકાર આ કરવામાં નિષ્ફળ રહી છે.

રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે