પેટ્રોલ પંપ પર 2 હજારની નોટ લેવાનું બંધ

0
158

આરબીઆઈએ 2 હજારની નોટોને લઈને એક મહત્વનો નિર્ણય લીધોછે.જેમાં 2 હજારની ચલણી નોટો બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આરબીઆઈના આ નિર્ણયને પગલે  પેટ્રોલ પંપ પર 2 હજારની નોટ લેવાનું બંધ કરવામાં આવ્યું છે. અમદાવાદના મોટાભાગના પેટ્રોલ પંપ પર નિર્ણય લાગુ કરી દેવામાં આવ્યો છે.30 સપ્ટેમ્બર સુધી 2 હાજરની જૂની નોટો બેંકમાં જમા કરાવી શકાશે