રાજ્ય સરકાર દ્વારા ખંભાળીયા ડેપોને 4 નવી બસ ફાળવાઇ

0
48

ખંભાળીયાના મુસાફરોને મળી વધુ એક એસટી બસની સુવિધા

ખંભાળીયા એસટી નિગમ ને 2નવી મીની બસ અને 2 લક્ઝરી બસની ફાળવણી કરવામાં આવી હતી.

જિલ્લા ભાજપ પ્રમુખ મયુર ગઢવી અને પાલિકા પ્રમુખ ભાવનાબેન સહિત ભાજપના આગેવાનોના  હસ્તે નવી બસોને રૂટ ઉપર ઝંડી બતાવી રવાના કરવામાં આવી.

તમામ બસને ખંભાળીયા એસટી નિગમ દ્વારા બે  મીની બસો તેમજ બે મોટી લકઝરી બસો રાજકોટ મોરબી અને અમદાવાદ રૂટ ઉપર ચલાવાશે. આ પ્રસંગે મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. અહી ઉલ્લેખનીય છેકે રાજ્ય સરકાર દ્વારા એસટી બસમાં ભરતીની જાહેરાત પણ કરવામાં આવી છે અને આવનારા દિવસોમાં રાજ્યના યુવાનોને એસટી વિભાગમાં નોતારીની તક મળશે

વધુ સમાચાર માટે જોતા રહો વી આર લાઇવ

સતત સમાચાર માટે અમારી વેબ સાઈટ જોતા રહો


Discover more from VR LIVE GUJARAT: Gujarat News

Subscribe to get the latest posts to your email.