Home State Delhi 2024માં BJPને સત્તા પરથી હટાવવી એજ દેશભક્તિ : કેજરીવાલ

2024માં BJPને સત્તા પરથી હટાવવી એજ દેશભક્તિ : કેજરીવાલ

0
795
2024માં BJPને સત્તા પરથી હટાવવી એજ દેશભક્તિ : કેજરીવાલ
2024માં BJPને સત્તા પરથી હટાવવી એજ દેશભક્તિ : કેજરીવાલ

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કહ્યું કે વર્ષ 2024માં લોકસભાની ચૂંટણી વખતે ભારતીય જનતા પાર્ટીને હરાવવી અને કેન્દ્રમાં સત્તા પરથી હટાવવી જ સૌથી મોટી દેશભક્તિ છે. દેશના નાગરિકોને ઇન્ડિયા ગઠબંધન બનવાથી મોટી આશા જાગી છે. અને ઇન્ડિયા ગઠબંધન બનવાથી વિપક્ષ એક થતો છે અને તમામનો એક માત્ર એજન્ડા ભાજપને સત્તા પરથી હટાવવો અને ફરી એક વાર જનતાનો વિશ્વાસ કેળવીને શાસન પદ્ધતિમાં જે ભાજપના ફેરફારો છે તેના પર ધ્યાન આપવું. અરવિંદ કેજરીવાલે કહ્યું કે દેશની જનતાએ વર્ષ 2014 અને વર્ષ 2019માં ભાજપને ઐતિહાસિક બહુમતી આપી હતી. જો ભારતીય જનતા પાર્ટી ઈચ્છતી હોત તો દેશને જબરજસ્ત પ્રગતિના પંથ પર લઇ જઈ શકી હોત પરંતુ એવું બન્યું નથી. આજે દેશનું વાતાવરણ ખરાબ થઇ રહ્યું છે. બધે ઝગડા , ગુંડાગીરી , લાંચ, અને ધર્મના નામે જે અરાજકતા ફેલાઈ છે તેને કારણે જનતા ત્રાહિમામ છે અને હવે ધર્મના નામે ચૂંટણી જીતી શકાશે નહિ તે ભાજપને ખ્યાલ પણ આવી ગયો છે એટલે બીજા મુદ્દાઓ પર ધ્યાન ભટકાવી રહી છે. અરવિંદ કેજરીવાલે કહ્યું કે વર્ષ 2024માં ભાજપને સત્તા પરથી હટાવવાની જવાબદારી સૌથી મોટી છે અને ઇન્ડિયા ગઠબંધન હવે તે પડકારનો સામનો કરવા તૈયાર છે.

2 66

દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે કહ્યું કે દેશમાં હાલ બેરોજગારી, મોંઘવારી,અને ભ્રષ્ટાચાર ત્રણ મુખ્ય સમસ્યાઓ કુદકે અને ભૂસકે વધી રહી છે અને તે સમસ્યાનો નિકાલ કરવાની જગ્યાએ કેન્દ્રની ભાજપ સરકાર અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી દેશ અને દુનિયાને કઈક જુદુ જ ચિત્ર બતાવી રહ્યા છે. દિલ્હીના સીએમ પોતાના મત વિસ્તારમાં આપમ આદમી પાર્ટીના કાર્યકરોને સંબોધિત કરતા કહી રહ્યા હતા કે દેશની જનતાને ઇન્ડિયા ગઠબંધન જે વિપક્ષ દ્વારા બનાવવામાં આવ્યું છે તેનાથી અને તેમાં જોડાયેલા તમામ પક્ષો પર ખુબ મોટી આશા જાગી છે. અને વર્ષ 2024ની લોકસભા ચૂંટણી પહેલા ઇન્ડિયા ગઠબંધન તમામ મુદ્દાઓ પર ચર્ચા કરીને એક સાથે દેશભરની તમામ લોકસભા સીટો પર ઉમેદવારો ઉભા રાખવા અને સીટોની વહેચણી અંગેના નિર્ણયો લઈને તમામ તૈયાર સાથે ચૂંટણીના મેદાનમાં ઉતરશે.

અરવિંદ કેજરીવાલે વધુમાં કહ્યું કે પહેલા દેશની જનતાને ભાજપ સામે અન્ય વિકલ્પ દેખાતો ન હતો પરંતુ વિપક્ષનું ઇન્ડિયા ગઠબંધન થતા જ મોટી અપેક્ષાઓ અને એક વિકલ્પ પણ મળ્યો છે. અને જનતા કહેવા લાગી છેકે ઇન્ડિયા ગઠબંધનમાં વિપક્ષી દળો એકજુથ રહેશે તો ચોક્કસ અગામી લોકસભા ચૂંટણીમાં ભાજપને હરાવવા સફળ થશે.

રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે