Home Main Power Play 1351 | લોકસભા ઇલેક્શન 2024 – એનડીએ વર્સીસ ઇન્ડિયા- મણિપુર

Power Play 1351 | લોકસભા ઇલેક્શન 2024 – એનડીએ વર્સીસ ઇન્ડિયા- મણિપુર

0
522

ફરી એક વખત સંસદ ની કાર્યવાહી મોકુફ રાખવી પડી હતી. મણિપુર મુદ્દે શાસક જુથ NDA અને વિપક્ષી જુથ “INDIA” ના સભ્યો વચ્ચે આ પહેલાં મણિપુરની ઘટનાઓ અંગે અસામાન્ય જીભોજોડી થઈ ગઈ હતી. મણિપુરમાં મહિલાઓ પ્રત્યે કરાયેલી ગેરવર્તણુક અંગે વિષયો શાસક પક્ષ ઉપર તુટી પડયા હતા અને ૨૭ વિપક્ષોના જુથે રાજ્યસભાની પણ કાર્યવાહી મોકુફ રાખવા નોટીસ પાઠવી હતી. જે સામે શાસક પક્ષ NDA ના ૧૧ સાંસદોએ રાજસ્થાન, બિહાર, છત્તીસગઢ, તેલંગાણા અને કેરલમાં પણ મહિલાઓ પ્રત્યે થયેલી ગેરવર્તણુંકનો મુદ્દો ઉઠાવતા કહ્યું હતું કે તે રાજ્યો તો વિપક્ષો દ્વારા શાસિત છે. તેમાં મહિલાઓ પ્રત્યે થયેલી ગેરવર્તણુકો માટે કોણ જવાબદાર છે ? (વિપક્ષો). આ સાથે સરકારે મણિપુર મુદ્દે ચર્ચા કરવાની પણ તૈયારી દર્શાવી હતી.

બીજી તરફ વિપક્ષોએ સંસદીય કાર્યવાહી અંગેનો નિયમ ૨૬૭ ઘડતા, મણિપુર ઘટનાઓ સંબંધે ચર્ચા કરવાની માગણી કરતા અન્ય તમામ કાર્યવાહી મોકુફ રાખવા અનુરોધ કર્યો હતો. આ સામે એનડીએના સભ્યોએ નિયમ ૧૭૬ ટાંકી. ટુંકા સમયની ચર્ચાની તૈયારી દર્શાવી હતી.

આમ છતા વિપક્ષો મણિપુર ઘટના અંગે, વડાપ્રધાન દ્વારા નિવેદન કરાવવાની માંગણી અંગે મક્કમ રહ્યા હતા. ત્યારે એનડીએ સભ્યોએ કહ્યું હતું કે નિયમાનુસાર ગૃહમંત્રી અમિત શાહ આ ચર્ચાનો જવાબ આપશે. તેમ છતાં વિપક્ષો શાંત રહ્યા નહીં તેઓએ (INDIA ના સભ્યોએ) મણિપુર અંગે યોગ્ય માગતા પ્લેકાર્ડઝ દર્શાવ્યા હતા.

રાજય સભામાં સલામતી જગદીપ ધનખારે કહ્યું હતું કે મેં ૨૦મી જુલાઈએ જ ગૃહમાં ટૂંક સમયની ચર્ચા માટેની નોટીસ સ્વીકારી હતી અને સરકાર પણ તે માટે સહમત થઈ હતી. તેમ છતાં વિપક્ષોએ હોબાળો ચાલુ રાખતા હાલના સભાપતિએ કાર્યવાહી મોકુફ રાખી હતી. લોકસભા તો બે વાગ્યા સુધી મોકુફ રહી જ હતી. રીસેસ પછી બંને ગૃહોની કાર્યવાહી દિવસભર માટે મોકુફ રહી હતી.

ફરી એક વખત સંસદ ની કાર્યવાહી મોકુફ રાખવી પડી હતી. મણિપુર મુદ્દે શાસક જુથ NDA અને વિપક્ષી જુથ “INDIA” ના સભ્યો વચ્ચે આ પહેલાં મણિપુરની ઘટનાઓ અંગે અસામાન્ય જીભોજોડી થઈ ગઈ હતી. મણિપુરમાં મહિલાઓ પ્રત્યે કરાયેલી ગેરવર્તણુક અંગે વિષયો શાસક પક્ષ ઉપર તુટી પડયા હતા અને ૨૭ વિપક્ષોના જુથે રાજ્યસભાની પણ કાર્યવાહી મોકુફ રાખવા નોટીસ પાઠવી હતી. જે સામે શાસક પક્ષ NDA ના ૧૧ સાંસદોએ રાજસ્થાન, બિહાર, છત્તીસગઢ, તેલંગાણા અને કેરલમાં પણ મહિલાઓ પ્રત્યે થયેલી ગેરવર્તણુંકનો મુદ્દો ઉઠાવતા કહ્યું હતું કે તે રાજ્યો તો વિપક્ષો દ્વારા શાસિત છે. તેમાં મહિલાઓ પ્રત્યે થયેલી ગેરવર્તણુકો માટે કોણ જવાબદાર છે ? (વિપક્ષો). આ સાથે સરકારે મણિપુર મુદ્દે ચર્ચા કરવાની પણ તૈયારી દર્શાવી હતી.

બીજી તરફ વિપક્ષોએ સંસદીય કાર્યવાહી અંગેનો નિયમ ૨૬૭ ઘડતા, મણિપુર ઘટનાઓ સંબંધે ચર્ચા કરવાની માગણી કરતા અન્ય તમામ કાર્યવાહી મોકુફ રાખવા અનુરોધ કર્યો હતો. આ સામે એનડીએના સભ્યોએ નિયમ ૧૭૬ ટાંકી. ટુંકા સમયની ચર્ચાની તૈયારી દર્શાવી હતી.

આમ છતા વિપક્ષો મણિપુર ઘટના અંગે, વડાપ્રધાન દ્વારા નિવેદન કરાવવાની માંગણી અંગે મક્કમ રહ્યા હતા. ત્યારે એનડીએ સભ્યોએ કહ્યું હતું કે નિયમાનુસાર ગૃહમંત્રી અમિત શાહ આ ચર્ચાનો જવાબ આપશે. તેમ છતાં વિપક્ષો શાંત રહ્યા નહીં તેઓએ (INDIA ના સભ્યોએ) મણિપુર અંગે યોગ્ય માગતા પ્લેકાર્ડઝ દર્શાવ્યા હતા.

રાજય સભામાં સલામતી જગદીપ ધનખારે કહ્યું હતું કે મેં ૨૦મી જુલાઈએ જ ગૃહમાં ટૂંક સમયની ચર્ચા માટેની નોટીસ સ્વીકારી હતી અને સરકાર પણ તે માટે સહમત થઈ હતી. તેમ છતાં વિપક્ષોએ હોબાળો ચાલુ રાખતા હાલના સભાપતિએ કાર્યવાહી મોકુફ રાખી હતી. લોકસભા તો બે વાગ્યા સુધી મોકુફ રહી જ હતી. રીસેસ પછી બંને ગૃહોની કાર્યવાહી દિવસભર માટે મોકુફ રહી હતી.

રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે