Home Dharma અંબાજીમાં રોપ-વે સેવા બંધ કરાઈ

અંબાજીમાં રોપ-વે સેવા બંધ કરાઈ

0
530

અંબાજીમાં રોપ-વે સેવા બંધ કરવામાં આવી છે.

રોપ-વે
રોપ-વે

પ્રખ્યાત યાત્રાધામ અંબાજીની મુલાકત લેતા પહેલા આ સમાચાર અચૂક વાંચજો…ગબ્બર રોપ વે સેવા બંધ કરવાનો નિણર્ય કરવામાં આવ્યો છે, રોપ-વે સેવા ચાર દિવસ સુધી બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. મેઈન્ટેનન્સની કામગીરીના કારણે રોપ વે સેવા બંધ રાખવાનો નિણર્ય કરવામાં આવ્યો છે, ઓગસ્ટ મહિનાની બેથી પાંચ તારીખ સુધી ગબ્બર રોપ વે સેવા બંધ રહેશે. ત્યારે દર્શન કરવા આવનાર ભક્તોની સુરક્ષા અને સલામતીના પગલાને ધ્યાને રાખીને આ નિણર્ય ક્રમાં આવ્યો છે.

આપને એ પણ જાણવી દઈએ કે ભલે ગબ્બરમાં રોપ-વે સેવા બંધ હશે. પણ આપ પગથિયા ચઢીને માતાના દર્શન કરવા માટે જઈ શકો છો. મળતી માહિતી અનુસાર ગબ્બરમાં રોપ-વે સેવા આગામી છ ઓગસ્ટથી ફરી શરુ કરાશે. એટલે મેઈન્ટેનન્સની કામગીરી પૂર્ણ થયા બાદ સેવાઓ ફરી શરૂ થશે.

રોપ-વે
રોપ-વે

જગતજનની માં અંબાના દર્શનાર્થે રોજે હજારોની સંખ્યામાં ભક્તો પહોંચતા હોય છે, ત્યારે આ નિર્ણય અંગે ભક્તો પાસે માહિતી હોવી જરૂરી છે. મેઈન્ટેનન્સની કામગીરી ચાલતી હોવાના કારણે માતાજીની અખંડ જ્યોતના દર્શન કરવા માટે ભક્તોને પગથીયા ચડવાની ફરજ પડશે

આપને સાથે એ પણ જાણવી દઈએ કે જગતજનની માતા અંબાજીના ગબ્બર પર અખંડ જ્યોતના દર્શન કરવા માટે આ સુવિધા ઉપલ્બ્ધ કરાઈ છે. પરંતુ સમયાન્તરે રોપ વે સેવાને મેઈન્ટેનન્સ કરવા માટે બંધ કરવામાં આવે છે.

ત્યારે અનેક વખત મેઈન્ટેનન્સની કામગીરી માટે રોપવે સેવાને અમુક દિવસ સુધી બંધ કરવાનો નિર્ણય કરવામાં આવતો હોય છે.

https://vrlivegujarat.com/uncategorized/a-temple-where-thakurjis-darshan-happens-only-once-a-year/
ધર્મને લગતી અન્ય પોસ્ટ પણ નિહાળો
રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે