HomeVideshપાકિસ્તાનના પૂર્વ પીએમ ઈમરાનખાને પોતાની હત્યાની  આશંકા વ્યક્ત કરી

પાકિસ્તાનના પૂર્વ પીએમ ઈમરાનખાને પોતાની હત્યાની  આશંકા વ્યક્ત કરી

પાકિસ્તાનના પૂર્વ પીએમ ઈમરાન ખાને પોતાની હત્યાની  આશંકા વ્યક્ત કરી

જેલમાં ધીમુ ઝેર આપીને મારી હત્યાનો પ્રયત્ન થઈ શકે છે : ઈમરાન ખાન

ઈમરાન ખાને  હત્યાની આશંકા વ્યકત કરી

પાકિસ્તાનના પૂર્વ પીએમ ઈમરાન ખાને હત્યાની આશંકા વ્યકત કરી છે.   ઈમરાન ખાને સોશિયલ મીડિયા પર કરેલી પોસ્ટમાં કહ્યુ છે કે, હું દેશ છોડવા માટે તૈયાર નથી એટલે જેલમાં મારો જીવ લેવાનો વધુ એક પ્રયત્ન થઈ શકે છે. આ માટે સ્લો પોઈઝનનો ઉપયોગ પણ કરી શકાય છે.ઈમરાન ખાન હાલમાં સિક્રેટ દસ્તાવેજો લીક કરવાના કેસમાં જેલના સળીયા પાછળ ધકેલાયેલા છે. તેમણે કહ્યુ હતુ કે, અત્યારે તો હું સ્વસ્થ છું પણ જો શરીરમાં નબળાઈ આવશે કે બીજા કોઈ ફેરફારો થશે તો મને ખબર પડશે. આ પહેલા પણ મારો જીવ લેવાના બે પ્રયત્નો થઈ ચુકયા છે. છેલ્લા કેટલાક દિવસોથી કાયદાની જે રીતે મજાક ઉડાવાઈ છે તે દેશના લોકોએ જોયુ છે. જે પણ થઈ રહ્યુ છે પાકિસ્તાનની જેલમાં બંધ પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાને ફરી કહ્યું છે કે તેમનો જીવ જોખમમાં છે. ભૂતપૂર્વ વડા પ્રધાને દાવો કર્યો છે કે જેલમાં તેમની હત્યાનો બીજો પ્રયાસ થઈ શકે છે કારણ કે તેમણે પાકિસ્તાન છોડવાની ના પાડી દીધી છે. ઈમરાન ખાને હત્યાનો ડર વ્યક્ત કર્યો હતો.. હું જેલમાં હોઈશ ત્યારે મારી હત્યાનો પ્રયાસ થશે. ઈમરાન ખાને કહ્યું કે તેમને ધીમો ઝેર આપવાનો પ્રયાસ થઈ શકે છે.અગાઉ પણ બે વખત હત્યાનો પ્રયાસ થયો હતોઃ ઈમરાન ખાનઈમરાન ખાને કહ્યું કે અત્યારે તે એકદમ ફિટ છે .તેમણે કહ્યું કે અગાઉ પણ બે વખત જાહેરમાં મારી નાખવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.


વધુ સમાચાર માટે જોતા રહોવી.આર.લાઇવ

સતત સમાચાર માટે જોતા રહો અમારી વેબ સાઈટ

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments