સંપૂર્ણ સ્વતંત્રતાની માંગણી બાદ જ્યારે આઝાદી મળી પછી 26 જાન્યુઆરી 1950ના રોજ બંધારણને લાગુ કરવામાં આવ્યું અને આ દિવસને ગણતંત્ર દિવસ તરીકે જાહેર કરવામાં આવ્યો હતો. 26 જાન્યુઆરી 1950ના રોજ સવારે 10.18 કલાકે ભારત પ્રજાસત્તાક રાષ્ટ્ર બન્યું. આખરે 26 જાન્યુઆરીએ જ કેમ મનાવવામાં આવે છે? ઓફબીટમાં જાણો ઇતિહાસ અને મહત્વ
26 Jan 24 રિપબ્લિક દિવસ
સાથેજ વી આર લાઈવ વેબસાઈટ અને યુ ટ્યુબ પર પણ નિહાળી શકો