Home Main નેતાજી સુભાષચંદ્ર બોઝના પૌત્રએ ભાજપ માંથી આપ્યું રાજીનામું, કહ્યું- ‘રહેવું અસંભવ થઈ...

નેતાજી સુભાષચંદ્ર બોઝના પૌત્રએ ભાજપ માંથી આપ્યું રાજીનામું, કહ્યું- ‘રહેવું અસંભવ થઈ ગયું હતું’

0
534
સુભાષ ચંદ્ર
સુભાષ ચંદ્ર

પશ્ચિમ બંગાળ ભાજપ ને વધુ એક મોટો ઝટકો લાગ્યો છે…. પ્રથમ ઝટકો અગાઉની ચૂંટણી હારવાનો લાગ્યો છે, તો બીજી ઝટકો નેતાજી સુભાષચંદ્ર બોઝના પૌત્ર ચંદ્ર કુમાર બોઝના રાજીનામાને લઈને લાગ્યો છે…. ચંદ્ર કુમાર બોઝ ભાજપ થી ખુબ જ નારાજ થયા હોવાનું કહેવાઈ રહ્યું છે… તેમણે મતભેદોના કારણે ભાજપ માંથી રાજીનામું આપી દીધું છે. 

મને ભાજપ, કેન્દ્ર અને રાજ્ય સ્તરે કોઈપણ સમર્થન ન મળ્યું’

ચંદ્ર કુમાર બોઝ 2016માં પશ્ચિમ બંગાળ ભાજપના ઉપાધ્યક્ષ હતા… તેમને આ પદ પરથી 2020માં હટાવી દેવામાં આવ્યા હતા… તેમણે રાજીનામામાં બોઝ ભાઈઓ – સુભાષ ચંદ્ર બોઝ અને શરત ચંદ્ર બોઝની વિચારધારાનો પ્રચાર કરવા માટે ભાજપ, કેન્દ્ર અને રાજ્ય સ્તરે કોઈપણ સમર્થન મળ્યું ન હોવાનો ઉલ્લેખ કર્યો છે.

‘ભાજપમાં સભ્ય તરીકે રહેવું અસંભવ’

ચંદ્ર કુમાર બોઝે ભાજપ ને લખેલા રાજીનામામાં જણાવ્યું છે કે, પશ્ચિમ બંગાળમાં મારા પોતાના ઉત્સાહી પ્રચાર પ્રયાસોને કેન્દ્ર અને રાજ્ય ભાજપ તરફથી કોઈપણ સમર્થન મળ્યું નથી… મેં લોકો સુધી પહોંચવા માટે બંગાળની રણનીતિ સૂચવતો વિગતવાર પ્રસ્તાવ રજુ કર્યો હતો… જોકે મારા પ્રસ્તાવની અવગણના કરવામાં આવી… આવી પરિસ્થિતિઓને ધ્યાને રાખી મારા માટે ભાજપમાં સભ્ય તરીકે રહેવું અસંભવ થઈ ગયું છે…

વડાપ્રધાન મોદીની પ્રશંસા કરી

ઉલ્લેખનિય છે કે, ભાજપમાં સામેલ થવાની પ્રેરણા અંગે વાત કરતા ચંદ્ર કુમાર બોઝે પીએમ મોદીના નેતૃત્વની અને વિકાસ કાર્યક્રમોની પ્રશંસા કરી છે. ચંદ્ર બોઝે લખ્યું કે, ‘ત્યારે મારી ચર્ચા બોઝ બ્રધર્સની સમાન વિચારધારાને આગળ લઈ જવા પર કેન્દ્રીત હતી… તે દરમિયાન અને ત્યારબાદ મારી સમજ એવી રહી કે, હું ભાજપના મંચ પરથી દેશભરમાં આ વિચારધારાનો પ્રચાર કરીશ… ઉપરાંત એક આઝાદ હિંદ મોરચો બનાવવાનો પણ નિર્ણય લેવાયો હતો… ભાજપની રૂપરેખાનો પ્રાથમિક ઉદ્દેશ્ય ધર્મ, જાતિ અને સંપ્રદાયને ધ્યાનમાં લીધા વિના તમામ સમુદાયોને ભારતીય રૂપે એક કરવાની નેતાજીની વિચારધારાનો પ્રચાર કરવાનો છે.

પશ્ચિમ બંગાળ ભાજપ ને વધુ એક મોટો ઝટકો લાગ્યો છે…. પ્રથમ ઝટકો અગાઉની ચૂંટણી હારવાનો લાગ્યો છે, તો બીજી ઝટકો નેતાજી સુભાષચંદ્ર બોઝના પૌત્ર ચંદ્ર કુમાર બોઝના રાજીનામાને લઈને લાગ્યો છે…. ચંદ્ર કુમાર બોઝ ભાજપ થી ખુબ જ નારાજ થયા હોવાનું કહેવાઈ રહ્યું છે… તેમણે મતભેદોના કારણે ભાજપ માંથી રાજીનામું આપી દીધું છે. 

મને ભાજપ, કેન્દ્ર અને રાજ્ય સ્તરે કોઈપણ સમર્થન ન મળ્યું’

ચંદ્ર કુમાર બોઝ 2016માં પશ્ચિમ બંગાળ ભાજપના ઉપાધ્યક્ષ હતા… તેમને આ પદ પરથી 2020માં હટાવી દેવામાં આવ્યા હતા… તેમણે રાજીનામામાં બોઝ ભાઈઓ – સુભાષ ચંદ્ર બોઝ અને શરત ચંદ્ર બોઝની વિચારધારાનો પ્રચાર કરવા માટે ભાજપ, કેન્દ્ર અને રાજ્ય સ્તરે કોઈપણ સમર્થન મળ્યું ન હોવાનો ઉલ્લેખ કર્યો છે.

‘ભાજપમાં સભ્ય તરીકે રહેવું અસંભવ’

ચંદ્ર કુમાર બોઝે ભાજપને લખેલા રાજીનામામાં જણાવ્યું છે કે, પશ્ચિમ બંગાળમાં મારા પોતાના ઉત્સાહી પ્રચાર પ્રયાસોને કેન્દ્ર અને રાજ્ય ભાજપ તરફથી કોઈપણ સમર્થન મળ્યું નથી… મેં લોકો સુધી પહોંચવા માટે બંગાળની રણનીતિ સૂચવતો વિગતવાર પ્રસ્તાવ રજુ કર્યો હતો… જોકે મારા પ્રસ્તાવની અવગણના કરવામાં આવી… આવી પરિસ્થિતિઓને ધ્યાને રાખી મારા માટે ભાજપમાં સભ્ય તરીકે રહેવું અસંભવ થઈ ગયું છે…

વડાપ્રધાન મોદીની પ્રશંસા કરી

ઉલ્લેખનિય છે કે, ભાજપમાં સામેલ થવાની પ્રેરણા અંગે વાત કરતા ચંદ્ર કુમાર બોઝે પીએમ મોદીના નેતૃત્વની અને વિકાસ કાર્યક્રમોની પ્રશંસા કરી છે. ચંદ્ર બોઝે લખ્યું કે, ‘ત્યારે મારી ચર્ચા બોઝ બ્રધર્સની સમાન વિચારધારાને આગળ લઈ જવા પર કેન્દ્રીત હતી… તે દરમિયાન અને ત્યારબાદ મારી સમજ એવી રહી કે, હું ભાજપના મંચ પરથી દેશભરમાં આ વિચારધારાનો પ્રચાર કરીશ… ઉપરાંત એક આઝાદ હિંદ મોરચો બનાવવાનો પણ નિર્ણય લેવાયો હતો… ભાજપની રૂપરેખાનો પ્રાથમિક ઉદ્દેશ્ય ધર્મ, જાતિ અને સંપ્રદાયને ધ્યાનમાં લીધા વિના તમામ સમુદાયોને ભારતીય રૂપે એક કરવાની નેતાજીની વિચારધારાનો પ્રચાર કરવાનો છે.

રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે