Home State Gujarat ચાલુ પ્રવચને ઢળી પડ્યા નૌતમ સ્વામી

ચાલુ પ્રવચને ઢળી પડ્યા નૌતમ સ્વામી

0
563

ખેડામાં કઠલાલમાં આયોજિત એક કાર્યક્રમની ઘટનાનો વિડીઓ સામે આવ્યો છે. ચાલુ પ્રવચનમાં સ્વામીનારાયણ સંપ્રદાયના વડતાલ ધામના સંત નૌતમ સ્વામી ચક્કર આવતા ચાલુ પ્રવચને ઢળી પડ્યા . આ કાર્યક્રમનો સોશિઅલ મીડિયામાં વિડીઓ વાઈરલ થયો છે. ગઈકાલે એટલેકે રવિવારે કઠલાલ ખાતે અખિલ ભારતીય સંત સમિતિ દ્વારા હિંદુ ધર્મ સેનાના પદ નિયુક્તિ માટે દીક્ષાંત સમારોહ યોજવામાં આવ્યો હતો. નૌતમ સ્વામી ગુજરાત પ્રદેશ અખિલ ભારતીય સંત સમિતિના અધ્યક્ષ છે. આ સમારોહમાં નૌતમ સ્વામી પ્રવચન આપતા હતા તઅને આ કાર્યક્રમમાં સંતો , મહંતો ઉપરાંત રાજકીય આગેવાનો પણ ઉપસ્થિત હતા. નૌતમ સ્વામી પ્રવચન પૂરું કરીને જય શ્રી રામના નારા લગાવતા હતા ત્યારે જ અચાનક ઢળી પડ્યા અને બાજુમાં સ્થેજ નજીક હાજર વ્યક્તિઓએ તેમને જીલી લીધા હતા. નૌતમ સ્વામીને જીલી લેતા મોટી ઘાત ટળી હતી. પરંતુ આ ઘટના બન્યા બાદ સ્વામીને મોરસ આપી હતી અને તેવો થોડી વારમાં સ્વસ્થ થયા હતા.

ચાલુ પ્રવચને ઢળી પડ્યા નૌતમ સ્વામી

કઠલાલ શહેરમાં આવેલા કચ્છ કડવા પાટીદાર સમાજ વાડી ખાતે સંત સમિતિ દ્વારા પ્રેરિત હિંદુ ધર્મ સેના પદ નિયુક્તિ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં ૭૦૦ થી વધુ કાર્યકરો , સામાજિક આગેવાનો, રાજકીય આગેવાનો અને હિંદુ સમિતિના સભ્યો હજાર હતા. આ અખિલ ભારતીય સંત સમિતિ દ્વારા આયોજિત કાર્યક્રમમાં રાષ્ટ્રીય અધ્યક્ષ અખિલ ભારતીય સંત સમિતિના અવિચલ દાસજી મહારાજ ની ખાસ ઉપસ્થિતિ હતી. આ ઉપરાંત ખેડા જીલ્લા ભાજપના પ્રમુખ અજય બ્રહ્મભટ્ટ, કઠલાલ કપડવંજ વિધાનસભા બેઠકના ધારાસભ્ય રાજેશ ઝાલા, મહુધા વિધાન સભા બેઠકના ધારાસભ્ય સંજય સિંહ મહીડા, મહેમદાવાદના ધારાસભ્ય અર્જુનસિંહ ચૌહાણ પણ ઉપસ્થિત હતા.

અહી ઉલ્લેખનીય છેકે નૌતમ સ્વમી વડતાલ ધામ સ્વામીનારાયણ સંપ્રદાયના વરિષ્ઠ સંત છે અને અનેક ધાર્મિક, સામાજિક સેવાકીય પ્રવુંત્તિઓમાં હમેશા પ્રેરણાદાયી કાર્ય કરતા હોય છે અને તેમના અનુયાઈઓને હમેશા તેમને સેવાકીય કાર્યોમાં સતત પ્રેરણા પુરી પાડે છે.

આપને જણાવી દઈએ કે વડતાલ ધામ સ્વામીનારાયણ સંસ્થાનના અનેક સંતો હાલ દેશ અને દુનિયામાં સનાતન ધર્મ અને સંપ્રદાયના ચુસ્ત પાલન માટે સતત કાર્યરત છે. શાળાઓ, કોલેજો, સહિતની સંસ્થાઓ દ્વારા આ સંતો સમાજસેવાના કાર્યોનો સંદોશો આપી રહ્યા છે.

વધુ સમાચાર માટે જોતા રહો વી.આર. લાઇવ .

સતત સમાચારની અપડેટ માટે જોતા રહો અમારી વેબ સાઈટ

રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે