નંદાસણ પાસે લકઝરી બસ પલટી,અકસ્માતમાં બે બાળકના મોત

0
53

નંદાસણ પાસે સુરતથી જોધપુર જતી લકઝરી બસ પલટી હતી..જેના પગલે સ્થાનિકો ઘટના સ્થળે દોડીઆવ્યાં હતા અને ઘટનાની જાણ  108ને કરવામાં આવતા એમબ્યુલન્સ ઘટના સ્થળે આવી પહોંચી હતી.સાથે 3 ક્રેન પણ ઘટના સ્થળે આવી પહોંચી હતી.અકસ્માતમાં બે બાળકોના ઘટના સ્થળે મોત નીપજ્યાં હતાં.જ્યારે  7 જેટલા લોકોને ઈજાઓ પહોંચતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતાં