Home State Gujarat Gujarat Weather Forecast: સુરેન્દ્રનગરના વતાવરણમાં પલટો આવ્યો બે કલાકમાં બે ઇંચ વરસાદ...

Gujarat Weather Forecast: સુરેન્દ્રનગરના વતાવરણમાં પલટો આવ્યો બે કલાકમાં બે ઇંચ વરસાદ વરસ્યો

0
493
Gujarat Weather Forecast: સુરેન્દ્રનગરના વતાવરણમાં પલટો આવ્યો બે કલાકમાં બે ઇંચ વરસાદ વરસ્યો
Gujarat Weather Forecast: સુરેન્દ્રનગરના વતાવરણમાં પલટો આવ્યો બે કલાકમાં બે ઇંચ વરસાદ વરસ્યો

સુરેન્દ્રનગર  જિલ્લાના વાતાવરણમાં ગુરુવાર સાંજથી એકાએક પલટો આવ્યો છે અને સુરેન્દ્રનગર જીલ્લામાં વરસાદી માહોલ જામ્યો છે.. સુરેન્દ્ર નગર જિલ્લામાં ભારે પવન અને વીજળીના કડાકા સાથે વરસાદ વરસ્યો છે..સાંજના છ થી આઠ બે કલાકમાં  અડધા ઇંચથી લઈને પોણા બે ઇંચ સુધી સમગ્ર તાલુકામાં વરસાદ પડ્યો છે..

541a636a feb4 487b a18c fb92deb5d073

Gujarat Weather Forecast: વિજળીના કડાકા ભડાકા સાથે વરસાદ વરસ્યો

સુરેન્દ્રનગરના ચુડામાં 44 MM ધાંગધ્રામાં 14 MM ,સાયલામાં 47 MM ,વઢવાણમાં 25 MM ,વરસાદ વરસ્યો છે..ત્યારે શુક્રવારે વહેલી સવારે પણ વરસાદી માહોલ યથાવત છે.













વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે જમ્મુ-કાશ્મીર: માતા વૈષ્ણોદેવીના દર્શન માટે શ્રદ્ધાળુઓને મોટી રાહત ઈતિહાસનો સૌથી પહેલો ન્યુક્લિયર બોમ્બ એટેક કોણે કોના પર કર્યો હતો??? Without Egg, Oil અને Milk વગર બનાવો વિગન મેયોનીઝ જો ન્યુક્લિયર હુમલો થાય તો શું નુકશાન થાય ? તેના રેડીયેશનથી શું થાય આવો જાણીએ ‘અમે પરમાણુ યુદ્ધ રોક્યું તેનો મને ગર્વ…’, ભારત-પાકિસ્તાન યુદ્ધવિરામ પર બોલ્યા ટ્રમ્પ