ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીની સુરક્ષા વધરાવામાં આવી

0
73

બાગેશ્વરધામના બાબા ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીની સુરક્ષા વધરાવામાં આવી છે.કેન્દ્ર સરકારે   ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીની  સુરક્ષા વધારવાનો નિર્ણય લીધો છે. થોડા દિવસ પહેલા જ  ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી  અને તમેના પિરિવારજનોને જાનથી મારી નાખવાની ધમકી મળી હતી.અમરસિંહ નામના વ્યક્તિએ ધમકી ભર્યો ફોન કર્યો હતો.કેન્દ્ર સરકારે બાબા ધીરેન્દ્ર શાસ્ત્રીને  Y કેટેગરીની સુરક્ષા આપવાનો નિર્ણય કર્યો છે.


Discover more from VR LIVE GUJARAT: Gujarat News

Subscribe to get the latest posts to your email.