બાગેશ્વરધામના બાબા ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીની સુરક્ષા વધરાવામાં આવી છે.કેન્દ્ર સરકારે ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીની સુરક્ષા વધારવાનો નિર્ણય લીધો છે. થોડા દિવસ પહેલા જ ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી અને તમેના પિરિવારજનોને જાનથી મારી નાખવાની ધમકી મળી હતી.અમરસિંહ નામના વ્યક્તિએ ધમકી ભર્યો ફોન કર્યો હતો.કેન્દ્ર સરકારે બાબા ધીરેન્દ્ર શાસ્ત્રીને Y કેટેગરીની સુરક્ષા આપવાનો નિર્ણય કર્યો છે.
Discover more from VR LIVE GUJARAT: Gujarat News
Subscribe to get the latest posts to your email.