Home Dharma ધર્મ : ગર્ભવતી સ્ત્રી ને શા માટે સાપ કરડતો નથી ?

ધર્મ : ગર્ભવતી સ્ત્રી ને શા માટે સાપ કરડતો નથી ?

0
1955
જય ગોગા મહારાજ
જય ગોગા મહારાજ

ધર્મ : ગર્ભવતી સ્ત્રી ને શા માટે સાપ કરડતો નથી ? ગર્ભવતી સ્ત્રીને સાપ ન કરડવાનો ઉલ્લેખ બ્રહ્મવૈવર્તપુરાણમાં જોવા મળે છે જે મુજબ એકવાર એક ગર્ભવતી સ્ત્રી શિવના પેગોડામાં તપસ્યામાં લીન થઈને પ્રાર્થના કરી રહી હતી. ત્યારે ૨ સાપ ત્યાં આવ્યા અને કોઈ કારણ વગર ગર્ભવતી મહિલાને હેરાન કરવા લાગ્યા.

જય ગોગા મહારાજ
જય ગોગા મહારાજ

ધર્મ : ગર્ભવતી સ્ત્રી ને શા માટે સાપ કરડતો નથી ? ગર્ભવતી સ્ત્રીને સાપ ન કરડવાનો ઉલ્લેખ બ્રહ્મવૈવર્તપુરાણમાં જોવા મળે છે જે મુજબ એકવાર એક ગર્ભવતી સ્ત્રી શિવના પેગોડામાં તપસ્યામાં લીન થઈને પ્રાર્થના કરી રહી હતી. ત્યારે ૨ સાપ ત્યાં આવ્યા અને કોઈ કારણ વગર ગર્ભવતી મહિલાને હેરાન કરવા લાગ્યા.

જેના કારણે મહિલાનું ધ્યાન ભક્તિમાંથી અટકી ગયું જે બાદ મહિલાના ગર્ભમાં રહેતા બાળકે સમગ્ર સાપ વંશને શ્રાપ આપ્યો કે આજથી જયારે પણ કોઈ સાપ કે નાગ ગર્ભવતી મહિલાની નજીક જશે તો તે આંધળો થઈ જશે? ત્યારથી આ માન્યતા ખુબ પ્રચલિત બની છે કે ગર્ભવતી સ્ત્રીને જોઇને જ સાપ અંધ થઈ જાય છે. તમને જાણીને નવાઈ લાગશે કે આ એ જ બાળક આગળ વધી ને શ્રી ગોગા દેવ શ્રી તેજાજી દેવ તરીકે પ્રખ્યાત થયા…..!!!!!!!

તો, આ હતું ધાર્મિક કારણ હવે તમે વિચારતા હશો કે સાપ ને કેવી રીતે ખબર પડે કે સ્ત્રી ગર્ભવતી છે તો વિજ્ઞાન અનુસાર કુદરતે સપને કેટલીક ખાસ ઇન્દ્રિયો આપી છે જેથી તે જાણી શકે છે કે સ્ત્રી ગર્ભવતી છે કે નહિ. હકીકતમાં ગર્ભધારણ પછી સ્ત્રીના શરીરમાં કેટલાક એવા તત્વો બને છે જેને સાપ ઓળખી શકે છે. પરતું એવી કોઈ પુષ્ટિ નથી કે સાપ સગર્ભા મહિલા ને કરડતા નથી. આવી સ્થિતિમાં જયારે સાપ આસપાસ આવે તો મહિલાએ સાવચેત રહેવું જોઈએ. કારણકે બાળકને તે જોખમમાં મૂકી શકે છે.

ગોગા મહારાજ એટલે કે નાગ દેવતા રબારી સમાજના આરાધ્ય દેવ છે. રબારી સમાજમાં ગોગા મહારાજને શિવનું સ્વરુપ માનવામાં આવે છે. તેમને ગોગા બાપા અને લાડમાં ગોગો પણ કહેવામાં આવે છે.રાજસ્થાનમાં પણ ચૌહાણ રાજપુતોમાં ગોગાજી નામના વીર પુરુષ થઈ ગયા, તેમનું પૂરું નામ જહાવીર ગોગાજી હતું. રબારી, ચૌધરી પટેલ, ચૌહાણ, દરબાર અને અન્ય ઘણી જ્ઞાતિઓના લોકો ગોગા મહારાજને પૂજે છે.

ગુજરાતમાં ગોગા મહારાજનું મંદિર મોટાભાગના ગામોમાં જોવા મળે છે જેમાં ધારમોડા, કાસવા, ઉનાવા, સેભર, ગમનપુરા, ચાણસ્મા અને દાસજ રાજસ્થાન ના તેલવાડા ગામે પણ ભવ્ય મંદિર આવેલુ છે જયા પણ દર વર્ષ નવરાત્રી માં લોક મેળો ભરાય છે તેલવાડાના ગોગ મહારાજ ના નામે થરાદ તાલુકાના ડુવા ગોળીયામા પણ ગોગ મહારાજ નું ભવ્ય મંદિર આવેલુ છે આમ આ ઘણા બધા ગામોમાં આવા વિખ્યાત પ્રાચીન મંદિરો પ્રખ્યાત છે.

OFFBEAT 157 | ધર્મ- શ્રાવણ મહિનાની હરિયાળી તીજ | VR LIVE

રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે