મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આણંદમાં ભાજપના જનપ્રતિનિધિઓ સાથે બેઠક યોજી

    0
    34

    મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે  આણંદ જિલ્લાની મુલાકાત દરમ્યાન ભારતીય જનતા પાર્ટીના જનપ્રતિનિધિઓ સાથે બેઠક યોજી હતી. ગુજરાતની અંદર ભારતીય જનતા પાર્ટીએ મેળવેલ એતિહાસીક જીતને લઈને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા દરેક સ્તરે જીલ્લાના કાર્યકર્તા સાથે સંપર્ક સંવાદ કાર્યક્રમ હેઠળ અલગ અલગ સ્તરની બેઠક યોજવાનું નક્કી કર્યું છે. તેના ભાગ રૂપે આણંદ જીલ્લાના વિવિધ સ્તરની બેઠકો યોજી હતી. મુખ્યમંત્રીએ  નાવલી ગામે કમલમ ખાતે જનપ્રતિનીધી બેઠક યોજી હતી તથા અમૂલ ડેરી ખાતે આવેલ સરદાર વલ્લભભાઈ પટેલ હોલ ખાતે કાર્યકર્તા અને ચુટાયેલા પ્રતિનીધિઓ સાથે બેઠક યોજી હતી. 


    Discover more from VR LIVE GUJARAT: Gujarat News

    Subscribe to get the latest posts to your email.