Home Desh Chardham Yatra 2026: આજથી રજીસ્ટ્રેશન શરૂ, 19 એપ્રિલથી ખુલશે ધામના કપાટ; જાણો...

Chardham Yatra 2026: આજથી રજીસ્ટ્રેશન શરૂ, 19 એપ્રિલથી ખુલશે ધામના કપાટ; જાણો નોંધણીની સંપૂર્ણ પ્રક્રિયા

0
354
Chardham Yatra
Chardham Yatra

Chardham Yatra 2026: ઉત્તરાખંડમાં ચારધામ યાત્રા 2026નો પ્રારંભ આગામી 19 એપ્રિલથી થવા જઈ રહ્યો છે. વહીવટીતંત્ર દ્વારા સુરક્ષા અને ભીડ વ્યવસ્થાપનને ધ્યાનમાં રાખીને તમામ યાત્રીઓ માટે રજીસ્ટ્રેશન ફરજિયાત કરવામાં આવ્યું છે. આ વર્ષે શ્રદ્ધાળુઓની સુવિધા માટે સરકારે ઓનલાઈન નોંધણી પ્રક્રિયા વહેલી શરૂ કરી દીધી છે, જ્યારે ઓફલાઈન રજીસ્ટ્રેશન 17 એપ્રિલથી શરૂ થશે.

Chardham Yatra 2026:  કયા ધામના કપાટ ક્યારે ખુલશે?

Chardham Yatra 2026
ધામનું નામકપાટ ખુલવાની તારીખસમય
યમુનોત્રી અને ગંગોત્રી19 એપ્રિલ, 2026અક્ષય તૃતીયા
કેદારનાથ ધામ22 એપ્રિલ, 2026
બદ્રીનાથ ધામ23 એપ્રિલ, 2026સવારે 6:15 વાગ્યે

Chardham Yatra 2026:  રજીસ્ટ્રેશન કરાવવાની 3 સરળ રીતો

Chardham Yatra 2026

શ્રદ્ધાળુઓ નીચેની ત્રણ પદ્ધતિઓ દ્વારા પોતાની નોંધણી કરાવી શકે છે:

  1. વેબસાઇટ: registrationandtouristcare.uk.gov.in પર જઈને એકાઉન્ટ બનાવી યાત્રા સ્લિપ ડાઉનલોડ કરી શકાય છે.
  2. મોબાઇલ એપ: ‘Tourist Care Uttarakhand’ એપ ડાઉનલોડ કરીને નોંધણી થઈ શકશે.
  3. વોટ્સએપ સુવિધા: મોબાઈલ નંબર 8394833833 પર “Yatra” લખીને મેસેજ મોકલવાથી ચેટબોટ દ્વારા નોંધણી પૂર્ણ કરી શકાય છે.

હેલ્પલાઇન નંબર: જો રજીસ્ટ્રેશનમાં કોઈ મુશ્કેલી જણાય તો યાત્રીઓ 0135-1364 પર સંપર્ક કરી શકે છે.

Chardham Yatra 2026:  છેલ્લા 5 વર્ષમાં શ્રદ્ધાળુઓનો ધસારો

કેદારનાથ ધામમાં વર્ષ 2025માં રેકોર્ડબ્રેક 17.68 લાખથી વધુ ભક્તોએ દર્શન કર્યા હતા. છેલ્લા પાંચ વર્ષના આંકડા નીચે મુજબ છે:

  • 2021: 1,97,997 (કોવિડ પ્રતિબંધો)
  • 2022: 17,63,549
  • 2023: 18,35,000 (નવો રેકોર્ડ)
  • 2024: 14,35,341
  • 2025: 16,60,224

 બદ્રીનાથ માસ્ટર પ્લાન: એપ્રિલ સુધીમાં કામ પૂર્ણ થશે

પીએમ નરેન્દ્ર મોદીના ડ્રીમ પ્રોજેક્ટ હેઠળ બદ્રીનાથ ધામનો માસ્ટર પ્લાન અંતિમ તબક્કામાં છે. અંદાજે 424 કરોડ રૂપિયાના ખર્ચે બની રહેલા આ પ્રોજેક્ટનું લક્ષ્ય એપ્રિલ 2026 સુધીમાં કામ પૂર્ણ કરવાનું છે. આ પ્લાન હેઠળ અલકનંદા રિવર ફ્રન્ટ, વન-વે લૂપ રોડ અને મંદિર પરિસરનું વિસ્તરણ કરવામાં આવ્યું છે, જેથી આગામી 50 વર્ષની જરૂરિયાતોને પહોંચી વળાય.

આ પણ વાંચો :ભારતીયો માટે મોટા રાહતના સમાચાર: હવે પેટ્રોલ-ડીઝલના ભાવ નહીં વધે, અમેરિકાએ રશિયા પાસેથી સસ્તું તેલ ખરીદવા ભારતને આપી ‘સ્પેશિયલ પરમિટ’

રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે