Home Breaking News Chaitra navratri :   આવતીકાલથી ચૈત્રી નવરાત્રીનો પ્રારંભ, માં અંબાના દર્શનના સમયમાં કરાયો...

Chaitra navratri :   આવતીકાલથી ચૈત્રી નવરાત્રીનો પ્રારંભ, માં અંબાના દર્શનના સમયમાં કરાયો ફેરફાર  

0
1236
Chaitra navratri
Chaitra navratri

Chaitra navratri :  9 એપ્રિલ એટલે કે આવતીકાલ મંગળવારથી ચૈત્રી નવરાત્રીનો પ્રારંભ થઈ રહ્યો છે. હિન્દુ ધર્મમાં ચૈત્રી નવરાત્રીનું પણ મહત્વ હોવાથી લોકો શક્તિપીઠ અને મંદિરોમાં દર્શન માટે જતા હોય છે. તેમજ નવ દિવસ ઉપવાસ રાખી માતાજીની આરાધના કરતા હોય છે. ત્યારે આ ચૈત્રી નવરાત્રીને લઈ યાત્રાધામ અંબાજી ખાતે આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા મંદિરની આરતી અને દર્શનના સમયમાં ફેરફાર કરવામાં આવ્યા છે.

Chaitra navratri :  યાત્રાધામ અંબાજી ખાતે આસો અને ચૈત્રી નવરાત્રીમાં અંબાજી માતાના દર્શનનો વિશેષ મહિમા છે. ત્યારે દર્શનાર્થે આવતા ભક્તોને અગવડ ના પડે તે માટે મંદિર ટ્રસ્ટ દ્વારા ચૈત્રી નવરાત્રી દરમિયાન માતાજીની આરતી અને દર્શનના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે.

Chaitra navratri :  આસો નવરાત્રી અને ચૈત્રી નવરાત્રી દરમિયાન અંબાજી ખાતે હજારો ભક્તો માતાજીનાં દર્શને આવતા હોવાથી શ્રદ્ધાળુઓ માટે આરતી અને દર્શનના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. ચૈત્ર સુદ આઠમને 16 એપ્રિલે સવારે 6 વાગ્યે અને ચૈત્ર સુદ પૂનમને 23 એપ્રિલે પણ સવારે 6 કલાકે માતાજીની આરતી કરાશે. નવરાત્રી દરમિયાન 9 એપ્રિલને મંગળવારથી 16 એપ્રિલ મંગળવાર સુધી આ મુજબનો સમય રહેશે.

Chaitra navratri :  સમયમાં થયેલો ફેરફાર

  • આરતી સવારે – 7થી 7.30 વાગ્યા સુધી
  • દર્શન સવારે – 7.30થી 11.30 વાગ્યા સુધી
  • રાજભોગ બપોરે 12 વાગ્યે
  • દર્શન બપોરે 12.30થી 4.30 વાગ્યા સુધી
  • આરતી સાંજે 7થી 7.30 વાગ્યા સુધી
  • દર્શન સાંજે 7.30થી 9 વાગ્યા સુધી

લેટેસ્ટ સમાચાર માટે અહી કલિક કરો

યુ-ટ્યુબ ચેનલમાં શોર્ટ્સ જોવા અહીં કલિક કરો

ગુજરાતના મહત્વના સમાચાર માટે અહીં ક્લિક કરો

રોમાંચક સમાચાર માટે અહીં ક્લિક કરો

રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે