ભાજપના નેતા જ્યોતિરાદિત્ય સિંધિયાના રાહુલ ગાંધી પર પ્રહાર

0
42

ભાજપના નેતા જ્યોતિરાદિત્ય સિંધિયાએ રાહુલ ગાંધી પર આકરા પ્રહારો કર્યા છે. તેમણે કોંગ્રેસ પર પણ નિશાન સાધ્યું છે. રાહુલ ગાંધીની સદસ્યતા ગુમાવવા અંગે સિંધિયાએ કહ્યું કે આ પહેલીવાર નથી જ્યારે કોઈ સાંસદની સદસ્યતા રદ કરવામાં આવી હોય તો આ વખતે આટલો હંગામો કેમ કેમ થયો. છેલ્લા 10 વર્ષમાં ઘણા લોકો આ યાદીમાં સામેલ છે, તો શું કારણ છે કે આ વખતે આટલો હંગામો મચી રહ્યો છે, આપણી સંસદ કે લોકશાહીને ચાલવા દેવામાં નથી આવી રહી. લોકો કાળા કપડા પહેરીને આવી રહ્યા છે. જ્યોતિરાદિત્ય સિંધિયાએ વધુમાં જણાવ્યું હતું કે રાહુલ ગાંધીએ લોકશાહીનું અપમાન કર્યુ છે


Discover more from VR LIVE GUJARAT: Gujarat News

Subscribe to get the latest posts to your email.