Home Arts આ ગણપતિ મંદિરને 21 હજાર જેટલા સૂર્યમુખીના ફૂલોથી શણગાર કરાયો

આ ગણપતિ મંદિરને 21 હજાર જેટલા સૂર્યમુખીના ફૂલોથી શણગાર કરાયો

0
827

પુણેના દગડુશેઠ હલવાઈ ગણપતિ મંદિરમાં ભક્તોની ભીડ ઉમટી

ચૈત્ર મહિના દરમિયાન, વસંતઋતુમાં વિવિધ ફૂલો ખીલે છે, તેમાંથી એક સૂર્યમુખી ફૂલ પુણેના દગડુશેઠ હલવાઈ ગણપતિને અર્પણ કરવામાં આવ્યું હતું. આ જાણીતા મંદિર 21 હજાર જેટલા સૂર્યમુખીના ફૂલોથી શણગાર કરવામાં આવ્યો છે. આ મંદિરમાં રોજના હજારો ભક્તો દર્શન કરવા માટે આવે છે ભીડ જોવા મળે છે સાર્વજનિક ગણપતિ ટ્રસ્ટ અને નાસિકની સહ્યાદ્રી ફાર્મર્સ પ્રોડ્યુસર કંપનીના ખેડૂતો દ્વારા ઉગાડવામાં આવેલ સુર્ય્મુખીને આ જાણીતા મંદિરને  શણગારવામાં આવ્યું. પ્રથમ વખત દગડુશેઠ હલવાઈ ગણપતિ મંદિરમાં 21 હજાર સૂર્યમુખીની વ્યવસ્થા કરવામાં આવી હતી. ફૂલની પાંખડીઓનો રંગ ઘેરો કેસરી અને મધ્ય ભાગ કાળો છે. આ ફૂલો દેખાવમાં ખૂબ જ આકર્ષક હોય છે મંદિમાં લગાવેલા ફૂલો પર સૂર્યપ્રકાશ પડવાને કારણે આ ફૂલો વધુ સુંદર દેખાઈ રહ્યા છે.

રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે