HomeArtsઆ ગણપતિ મંદિરને 21 હજાર જેટલા સૂર્યમુખીના ફૂલોથી શણગાર કરાયો

આ ગણપતિ મંદિરને 21 હજાર જેટલા સૂર્યમુખીના ફૂલોથી શણગાર કરાયો

પુણેના દગડુશેઠ હલવાઈ ગણપતિ મંદિરમાં ભક્તોની ભીડ ઉમટી

ચૈત્ર મહિના દરમિયાન, વસંતઋતુમાં વિવિધ ફૂલો ખીલે છે, તેમાંથી એક સૂર્યમુખી ફૂલ પુણેના દગડુશેઠ હલવાઈ ગણપતિને અર્પણ કરવામાં આવ્યું હતું. આ જાણીતા મંદિર 21 હજાર જેટલા સૂર્યમુખીના ફૂલોથી શણગાર કરવામાં આવ્યો છે. આ મંદિરમાં રોજના હજારો ભક્તો દર્શન કરવા માટે આવે છે ભીડ જોવા મળે છે સાર્વજનિક ગણપતિ ટ્રસ્ટ અને નાસિકની સહ્યાદ્રી ફાર્મર્સ પ્રોડ્યુસર કંપનીના ખેડૂતો દ્વારા ઉગાડવામાં આવેલ સુર્ય્મુખીને આ જાણીતા મંદિરને  શણગારવામાં આવ્યું. પ્રથમ વખત દગડુશેઠ હલવાઈ ગણપતિ મંદિરમાં 21 હજાર સૂર્યમુખીની વ્યવસ્થા કરવામાં આવી હતી. ફૂલની પાંખડીઓનો રંગ ઘેરો કેસરી અને મધ્ય ભાગ કાળો છે. આ ફૂલો દેખાવમાં ખૂબ જ આકર્ષક હોય છે મંદિમાં લગાવેલા ફૂલો પર સૂર્યપ્રકાશ પડવાને કારણે આ ફૂલો વધુ સુંદર દેખાઈ રહ્યા છે.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments