મસ્જિદમાં વાગતી અજાન મુદ્દે ગુજરાત હાઈકોર્ટમાં અરજી

0
145

ગુજરાત હાઈકોર્ટની સરકારને નોટીસ, ૧૨ એપ્રિલે સુનાવણી

મસ્જિદમાં વાગતી અજાન મુદ્દે ગુજરાત હાઈકોર્ટમાં અરજી થઇ છે, જેમાં ગુજરાત સરકારને નોટીસ ઇશ્યુ કરાઈ છે છે. આ અંગે સરકારે શું કાર્યવાહી કરી તેનો જવાબ રજૂ કરવા હાઈકોર્ટે નિર્દેશ કર્યો છે. આ મુદ્દે હવે 12 એપ્રિલે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી થશે, જ્યારે ગુજરાત હાઇકોર્ટમાં સરકાર એફિડેવિટ રજૂ કરશે. સતત વધી રહેલા ધ્વનિ પ્રદૂષણમાં મસ્જિદોના લાઉડ સ્પીકર બંધ કરવા રજુઆત કરવામાં આવી હતી.