Home Dharma અમદાવાદીઓએ લગાવી ફરાળ માટે લાંબી કતારો , શિવાલયોમાં હર હર મહાદેવ

અમદાવાદીઓએ લગાવી ફરાળ માટે લાંબી કતારો , શિવાલયોમાં હર હર મહાદેવ

0
772
અમદાવાદીઓએ લગાવી ફરાળ માટે લાંબી કતારો
અમદાવાદીઓએ લગાવી ફરાળ માટે લાંબી કતારો

શ્રાવણ માસના પહેલા સોમવારે ફરાળ આરોગવા લાંબી લાઈનો લાગી છે. અમદાવાદીઓએ ફરાળ વેચતા વેપારીઓ , સ્ટ્રીટફૂડ પર સાબુદાણાની વાનગીઓ , ફરાળ તરીકે વપરાતી તમામ ખાદ્ય ચીજો માટે લાંબી લાઈનો જોવા મળી. ખાસ કરીને શ્રાવણ મહિનાના પહેલા સોમવારના દિવસે લોકો ઉપવાસ કરતા હોય છે ત્યારે શહેરની ઘણી ફરાળ બનાવતી લારીઓ ઉપર રીતસરની પડાપડી જોવા મળી છે. ઉપવાસના ફરાળ માટે લાંબી કતારો જોવા મળી રહી છે .એક તરફ શ્રાવણ માસમાં ભાવિકો શિવાલયોમાં લાંબી કતારો સાથે દર્શને પહોંચ્યા છે.

KAVAD

પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ થયો છે. ભગવાન શિવની આરાધના કરવાનો સર્વશ્રેષ્ઠ મહિનો છે . શિવાલયોમાં હર હર મહાદેવના નાદ ગુંજી ઉઠ્યા છે. રાજ્યના સોમનાથ સહિત તમામ મંદિરોમાં શ્રાવણમાં વહેલી સવારે અનેક ભાવિક ભક્તો લાંબી લાઈનમાં ઉભા રહીને ભગવાન સોમનાથના દર્શન કરી અને ધન્ય બન્યાં હતાં. સવારની આરતીમાં ભક્તોની ભીડ ઉમટી હતી. શ્રાવણના પ્રારંભે હર હર મહાદેવના નાદથી મંદિર પરિસર ગુંજી ઉઠ્યું હતું. સુરક્ષાની દ્રષ્ટિએ સોમનાથ મંદિર ઝેડ કેટેગરીમાં છે . ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા ગોઠવાઈ છે. સાથે ભાવિકો દેશ-વિદેશથી આવતા હોવાથી તેને યોગ્ય અને પૂરું માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે. દર્શને આવતા પરિવારો, યાત્રિકો પરેશાન ન થાય તે માટે સૂચનાઓ તેમજ માર્ગદર્શન સતત માઈક પરથી અપાઈ રહ્યું છે.

SOMNATH

ભગવાન ભોળાનાથની સાધના અને આરાધનાના મહાપર્વ પાવનકારી શ્રાવણ માસનો આજે પહેલો સોમવારે રહ્યના તમામ શિવાલયોમાં ભક્તોની ભીડ ઉમટી છે. શ્રાવણ માસના સોમવારનું ઘણું મહાત્મય છે. વહેલી સવારથી જ શિવાલયોમાં વિશેષ પુજા, દુગ્ધાભિષેક, જળાભિષેક પુજાવિધિ થશે. આજના દિવસે ભોળાનાથના ભક્તો શિવલીંગ પર ધતુરા, શણ, ચંદન, ચોખા, બીલીપત્ર અભિષેક,પંચામૃત અને દુધનો અભિષેક કર્યો . આજના દિવસે ઉપવાસનું પણ અલગ થી મહત્વ છે. રાજ્યભરના પ્રાચીન અર્વાચીન શિવાલયો હર હર મહાદેવના નાદ સાથે ગુંજી ઉઠ્યા છે. દેશના બાર જ્યોતિર્લિંગોમાં પ્રથમ સોમનાથ મહાદેવના મંદિરે વહેલી સવારથી દેશભરમાંથી મોટી સંખ્યામાં શિવભક્તો પહોંચ્યા છે સોમનાથમાં પણ શ્રદ્ધાળુંઓ માટે વિશેષ વ્યવસ્થા પણ કરવામાં આવી છે. શ્રાવણ માસનો આજે પ્રથમ સોમવાર છે . વહેલી  સવારથી ભક્તોએ સોમનાથ મંદિરમાં દર્શન માટે લાંબી લાંબી લાઈનો લગાવી છે. રાજ્યભરના પ્રાચીન અર્વાચીન શિવ મંદિરોમાં હર હર મહાદેવના નાદ સાથે ગુંજી ઉઠ્યા છે . બાર જ્યોતિર્લિંગોમાં પ્રથમ એવા સોમનાથ મહાદેવના મંદિરે આજના દિવસે દેશભરમાંથી મોટી સંખ્યામાં શિવભક્તો આવી પહોંચ્યા છે . સોમનાથમાં પણ શ્રદ્ધાળુંઓ માટે વિશેષ પણ વ્યવસ્થા કરવામાં આવી છે.

રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે