Home State Gujarat અંબાજીમાં સર્વ સમાજ દ્વારા રેલી યોજાઈ,આવેદન પત્ર પાઠવવામાં આવ્યું

અંબાજીમાં સર્વ સમાજ દ્વારા રેલી યોજાઈ,આવેદન પત્ર પાઠવવામાં આવ્યું

0
478
અંબાજીમાં સર્વ સમાજ દ્વારા રેલી યોજાઈ,આવેદન પત્ર પાઠવવામાં આવ્યું
અંબાજીમાં સર્વ સમાજ દ્વારા રેલી યોજાઈ,આવેદન પત્ર પાઠવવામાં આવ્યું

કરણી સેનાના નેતા સુખદેવસિંહ ગોગામેડીની હત્યાનો મામલો

અંબાજીમાં સર્વ સમાજ દ્વારા રેલી યોજાઈ

રેલી યોજીને આવેદન પત્ર પાઠવવામાં આવ્યું

જયપુર ખાતે 5 ડિસેમ્બરના રોજ કરણી સેનાના રાષ્ટ્રીય પ્રમુખ સુખદેવસિંહ ગોગામેડીની હત્યાનો મામલો રાજસ્થાન બહાર ગુજરાત સુધી પહોંચ્યો છે. ત્યારે શકિતપીઠ અંબાજી ખાતે સર્વ સમાજ દ્વારા સુખદેવસિંહ ગોગામેડી હત્યાકાંડને લઈ આજે સર્કલ ઓફિસર અને અંબાજી પોલીસ ઇન્સ્પેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. અંબાજીના તમામ બજારો વહેલી સવારથી સ્વયંમભૂ બંધ જોવા મળ્યા હતા અને સર્વ સમાજ દ્વારા રેલી સ્વરૂપે જોડાઈ 51 શકિતપીઠથી રેલી સ્વરૂપે અંબાજી બજારમાં નીકળી હતી.

રાજસ્થાન કરણી સેના નેતા સુખદેવ સિંહ ગોગામેડી હત્યાકાંડના ૪ આરોપીઓ પૈકી ૨ આરોપીઓ પકડાયા પરંતુ અન્ય ૨ આરોપીઓ હજુ પણ પોલીસ પકડ થી દુર હોવાના લીધે રાજસ્થાન તેમજ ગુજરાતમાં રાજપૂત અને અન્ય સર્વે સમાજ ના લોકોમાં અસંતોષ અને રોષની લાગણી જોવા મળી રહી છે.જેના ઘેરા પ્રત્યાઘાતનો પડઘો રાજસ્થાન તેમજ ગુજરાતમાં પડી રહ્યાં છે.જેના પગલે ગુજરાતમાં વિવિધ વિસ્તારો માં રેલી કાઢી ,બંધ પડાયું છે .ત્યારે અંબાજી ખાતે પણ કરણી સેના જિલ્લા ઉપાધ્યક્ષ સંદીપસિંહ રાજપૂત ના નેતૃત્વમાં સર્વે સમાજના લોકો દ્વારા રેલી કઢાઈ હતી.જેમાં મોટા પ્રમાણ માં અંબાજી ગામના સ્થાનિક અને અગ્રણીઓ જોડાયા હતા. હત્યાને લઈને પોલીસ અધિકારીને આવેદન પત્ર પાઠવવામાં આવ્યું હતું. સુખદેવસિંહ ગોગામેડીના નિર્મમ હત્યાકાંડ મામલે હત્યારાઓ વિરુદ્ધ આક્રોશ દર્શાવવા લોકો દ્વારા હાય – હાય ના નારા લગાવ્યા હતા અને સરકારશ્રી આ બાબતે સી.બી.આઇ.તપાસ કરાવી હત્યારાઓ ફાંસી ની સજા અપાય તેવી માંગ કરાઈ હતી. અંબાજી સર્કલ ઓફિસ તેમજ પી.આઇ.અંબાજી ને હત્યાકાંડ મામલે ગોગામેડી પરિવાર ને જલ્દી થી જલ્દી ન્યાય મળે તેમજ હત્યારાઓ ને ફાંસી ની સજા અપાય તેવી માંગ સાથેસર્કલ ઓફિસર અને અંબાજી પોલીસ સ્ટેશન ખાતે પી.આઇ. ને આવેદન પત્ર અપાયું હતું.સાથે અંબાજીમાં બંધ પણ પડાવામાં આવ્યું હતું. અને વિરોધ પ્રદર્શન કરવામાં આવવ્યું હતું.  

વધુ સમાચાર માટે જોતા રહોવી.આર.લાઇવ

સતત સમાચાર માટે જોતા રહો અમારી વેબ સાઈટ

રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે