Home Breaking News Nayab Saini  : ભારે પોલિટીકલ ડ્રામા બાદ નાયબ સિંહ સૈની હશે હરિયાણાના...

Nayab Saini  : ભારે પોલિટીકલ ડ્રામા બાદ નાયબ સિંહ સૈની હશે હરિયાણાના નવા સીએમ

0
509
Nayab Saini
Nayab Saini

Nayab Saini : હરિયાણાની રાજનીતિમાં મંગળવારે પોલિટીકલ ડ્રામા જબરજસ્ત ચાલી રહ્યો છે,  એકબાજુ સરકારે જેપીપી સાથેનું ગઠબંધન તોડ્યું,, થોડીકક્ષણોમાં મુખ્યમંત્રી મનોહરલાલ ખટરે મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું આપ્યું અને હજુ તો ફરીવાર મનોહર જ સીએમ બનશે તેવી ચર્ચાની વચ્ચે નવા મુખ્યમંત્રીના નામની જાહેરાત પણ થઇ ગઈ અને હવે સાંજે 5 વાગે  નાયબ સિંહ સૈની હરિયાણાના નવા મુખ્યમંત્રી તરીખે શપથ પણ લઇ લેશે.

Nayab Saini

Nayab Saini : કુરુક્ષેત્રના સાંસદ નયાબ સિંહ સૈની હરિયાણાના નવા સીએમ તરીકે ચૂંટાયા છે. ભાજપ ધારાસભ્ય દળની બેઠકમાં તેમના નામને મંજૂરી આપવામાં આવી હતી. ઓબીસી સમુદાયના મોટા નેતાઓમાંના એક સૈની મનોહર લાલની નજીક પણ ગણાય છે.

Nayab Saini : નાયબ સિંહ સૈની હરિયાણાના નવા સીએમ

Nayab Saini

Nayab Saini હરિયાણાના નવા સીએમ બનશે. નાયબ સૈનીનો જન્મ 25 જાન્યુઆરી 1970ના રોજ અંબાલાના મિર્ઝાપુર માજરા ગામમાં સૈની પરિવારમાં થયો હતો. તેમણે અભ્યાસમાં  બીએ અને એલએલબી કરેલું છે. સૈની રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સાથે સંકળાયેલા છે. સૈની ઓબીસી સમુદાયમાંથી આવે છે. તેમને સંસ્થામાં કામ કરવાનો લાંબો અનુભવ પણ છે.

Nayab Saini

Nayab Saini : 2002માં તેઓ યુવા મોરચા ભાજપ અંબાલાના જિલ્લા મહામંત્રી બન્યા. આ પછી, વર્ષ 2005 માં, તેઓ યુવા મોરચા ભાજપ અંબાલાના જિલ્લા અધ્યક્ષ હતા. સૈની 2009માં કિસાન મોરચા બીજેપી હરિયાણાના પ્રદેશ મહાસચિવ પણ હતા. 2012માં તેઓ અંબાલા ભાજપના જિલ્લા અધ્યક્ષ બન્યા. સૈની આરએસએસના સમયથી મનોહર લાલની નજીક માનવામાં આવે છે. સૂત્રો જણાવે છે કે મુખ્યમંત્રી મનોહરલાલ ખટરે જ તેમને કુરુક્ષેત્રથી ટિકિટ આપવાની હિમાયત કરી હતી.

Nayab Saini : 2014માં સૈની નારાયણગઢ વિધાનસભાથી ચૂંટણી જીત્યા હતા. વર્ષ 2016માં તેમણે હરિયાણા સરકારમાં મંત્રી પદ સંભાળ્યું હતું. ગત લોકસભા ચૂંટણીમાં તેઓ કુરુક્ષેત્રથી સાંસદ તરીકે ચૂંટાયા હતા. થોડા સમય પહેલા તેમને ભાજપના પ્રદેશ અધ્યક્ષની જવાબદારી સોંપવામાં આવી હતી.

લેટેસ્ટ સમાચાર માટે અહી કલિક કરો

યુ-ટ્યુબ ચેનલમાં શોર્ટ્સ જોવા અહીં કલિક કરો

ગુજરાતના મહત્વના સમાચાર માટે અહીં ક્લિક કરો

રોમાંચક સમાચાર માટે અહીં ક્લિક કરો

રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે