Home State Punjab પંજાબ : રોપારમાં મહિલા પ્રોફેસરના આપઘાત મામલે રાજકારણ ગરમાયું

પંજાબ : રોપારમાં મહિલા પ્રોફેસરના આપઘાત મામલે રાજકારણ ગરમાયું

0
547
પંજાબ : રોપારમાં મહિલા પ્રોફેસરના આપઘાત મામલે રાજકારણ ગરમાયું
પંજાબ : રોપારમાં મહિલા પ્રોફેસરના આપઘાત મામલે રાજકારણ ગરમાયું

પંજાબમાં મહિલા પ્રોફેસરના આપઘાત મામલે રાજકારણ ગરમાયું છે. પંજાબ ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ સુનીલ જાખડ આ મુદ્દે રાજ્યપાલ બનવારી લાલ પુરોહિતને મળ્યા હતા .જાખરે કહ્યું કે રાજ્યપાલે સમગ્ર મામલાને ખુબ ધ્યાનથી વિગતો મેળવી , ભાજપ અધ્યક્ષ સુનીલ જાખરે પત્રકારોને વાત કરતા કહ્યું કે હાલની પંજાબ સરકાર કેવા પ્રકારની પ્રવુત્તિઓ કરી શકે છે. તેમણે કહ્યું કે આ કેસ માંથી ત્રણ મુદ્દા ઉભા થાય છે. પહેલું એ કે બલવિન્દર કૌરને આપઘાત કરવા મજબુર કરવામાં આવી હતી. બીજું કે મહિલા પ્રોફેસરના આપઘાત મામલે તેના પતિ અને સાસરિયા દ્વારા ગેરકાયદેસર રીતે ફસાવવામાં આવ્યા છે . તેમને ન્યાય અપાવવાની માંગ ઉઠી છે . ત્રીજું કારણ એ પણ સામે આવી રહ્યું છે કે હળતાળ પર બેઠેલા આસીસ્ટન પ્રોફેસરની માંગણીઓ ધ્યાનમાં લેવી જોઈએ નહિ. આ સિવાય ચોથો પ્રશ્ન એ ઉભો થયો છે કે પંજાબ સરકારના ઘમંડ અને નાનકડી પ્રવુત્તિઓ પર જવાબ કોણ આપશે ? હું આ વાત અરવિંદ કેજરીવાલના મુખ્યમંત્રી ભગવંત માનને પૂછવા માંગું છું . આપને જણાવી દઈએ કે સુનીલ જાખર સાથે રાજ્યપાલની મુલાકાતમાં બલવિન્દર કૌરના ભાઈ બલદેવ સિંહ કૌર પણ હાજર હતા .

હરજોત બેઈંસ સામે કેસ નોંધાવો જોઈએ : શિરોમણી અકાલી દળ

પંજાબમાં મહિલા પ્રોફેસરના આપઘાત મામલે રાજકારણ ગરમાયું છે ત્યારે શ્રી અકાલીદળ (યુનાઈટેડ)ના વરિષ્ઠ નેતા અને પૂર્વ નાણા પ્રધાન પરમિંદર સિંહ ઢીન્સડાએ કહ્યું કે મહિલા પ્રોફેસર બલવિન્દર કૌરની આત્મહત્યાના મામલામાં પોલીસે મંત્રી હરજોત સિંહ બેન્સ વિરુદ્ધ તાત્કાલિક કેસ નોંધાવો જોઈએ . અને કહ્યું કે પંજાબ સરકારના મંત્રીને બચાવવાના પ્રયત્નો કરી રહી છે. અને આ આપઘાત કેસમાં બચાવવાની રણનીતિ ઘડી રહી છે. સુસાઈડ નોટમાં મંત્રી હરજોત બેન્સને સ્પષ્ઠપણે જવાબદાર ઠેરવવામાં આવ્યા છે. તેઓ નિર્દોષ છે કે નહિ તે પોલીસ તપાસ દરમીયાન બહાર આવશે. વધુમાં અકાલી દળના નેતાએ જણાવ્યું કે પંજાબમાં કાયદો વ્યવસ્થા કથળી રહી છે અને સરકાર તમામ જગ્યાએ નિષ્ફળ જઈ રહી છે. રુપનગરમાં બેરોજગાર મહિલા પ્રોફેસરની આત્મહત્યા મામલાને શ્રી અકાલ તખ્ત સાહિબના જ્ઞાની રઘબીર સિંહે ગંભીરતાથી લીધો છે તેમને કહ્યું કે રાજ્ય સરકાર આ માટે આનાથી વધુ શરમ જનક કઈ ન હોઈ શકે . રાજ્યમાં નાગરિકોને પોતાના અધિકાર ન મળે ત્યારે આપઘાત કરવા મજબુર થાય. પંજાબ સરકારે આ મામલે તપાસ કરાવી જોઈએ અને દોષિતોને સજા મળે અને પીડિતાને ન્યાય મળે તે જોવું જોઈએ.

રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે