Home Desh 350 વર્ષ બાદ છત્રપતિ શિવાજી મહારાજના ‘વાઘનાખ’ બ્રિટનથી પરત લાવવામાં આવશે

350 વર્ષ બાદ છત્રપતિ શિવાજી મહારાજના ‘વાઘનાખ’ બ્રિટનથી પરત લાવવામાં આવશે

0
1234
Chhatrapati-Shivaji-Maharaj
Chhatrapati Shivaji Maharaj

આ વર્ષે છત્રપતિ શિવાજી મહારાજ ના રાજ્યાભિષેકના 350 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે. તે અવસર પર છત્રપતિ શિવાજી મહારાજ એ 1659માં અફઝલ ખાનને મારી નાખેલા વાઘનાખ (વાઘના પંજા જેવું લોખંડનું હથિયાર)ને ત્રણ વર્ષ માટે લંડનના વિક્ટોરિયા મ્યુઝિયમમાંથી મહારાષ્ટ્ર લાવવામાં આવી રહ્યા છે. મહારાષ્ટ્ર સરકારના સાંસ્કૃતિક મંત્રી સુધીર લંડનમાં આવેલા વિક્ટોરિયા અને આલ્બર્ટ મ્યુઝિયમ સાથે શિવાજી મહારાજ ના વાઘનાખના સંબંધમાં કરાર પર હસ્તાક્ષર કરશે.

Chhatrapati Shivaji Maharaj

વાઘનાખને છત્રપતિ શિવાજી મ્યુઝિયમમાં રાખવામાં આવે તેવી શક્યતા છે :

મહારાષ્ટ્ર સરકારના સાંસ્કૃતિક મંત્રી સુધીર મુનગંટીવારે કહ્યું હતું કે વાઘનાખ અમારા માટે પ્રેરણા અને ઉર્જાનો સ્ત્રોત છે. આ વાઘનાખ દક્ષિણ મુંબઈના છત્રપતિ શિવાજી મ્યુઝિયમમાં રાખવામાં આવે તેવી શક્યતા છે.

wagh 1 1

સુધીર મુનગંટીવારે થોડા સમય પહેલા કહ્યું હતું કે 1659માં બીજાપુર સલ્તનતના કમાન્ડર અફઝલ ખાનને મારવા માટે છત્રપતિ શિવાજી મહારાજ દ્વારા ઉપયોગમાં લેવાયેલા વાઘનાખને નવેમ્બરમાં લંડનથી ભારત લાવવામાં આવે તેવી શક્યતા છે. મુનગંટીવારે કહ્યું હતું કે, પ્રથમ તબક્કામાં અમે વાઘનાખ લાવી રહ્યા છીએ. તેને નવેમ્બરમાં અહીં લાવવામાં આવે તેવી શક્યતા છે અને અમે તેના માટે સંમતિ પર હસ્તાક્ષર કરવાના છીએ. અમારો પ્રયાસ એ છે કે છત્રપતિ શિવાજી મહારાજે દિવસે  અફઝલખાનનો ખાત્મો કર્યો તે જ દિવસે તેને લાવવામાં આવે છે.

va 1

વાઘનાખને હાલમાં લંડનના વિક્ટોરિયા અને આલ્બર્ટ મ્યુઝિયમમાં રાખવામાં આવ્યા છે.

wagh nakh

ઉલ્લેખનીય છે કે, આ વાઘનાખને લંડન સ્થિત વિક્ટોરિયા અને આલ્બર્ટ મ્યુઝિયમમાં રાખવામાં આવ્યું છે, આ મ્યુઝિયમ અનુસાર, આ હથિયાર ઈસ્ટ ઈન્ડિયા કંપનીના ઓફિસર જેમ્સ ગ્રાન્ટ ડફ (1789-1858)ને આપવામાં આવ્યું હતું. જેઓ ત્યાંના રાજકીય એજન્ટ હતા. તત્કાલીન સતારા રજવાડાનામાં તેઓની નિમણૂક કરવામાં આવી હતી. મરાઠા સામ્રાજ્યના તત્કાલીન પેશ્વાએ આ શસ્ત્ર જેમ્સ ગ્રાન્ટ ડફને આપ્યું હતું.

દેશ – દુનિયાના વધુ સમાચાર વાંચવા – ક્લિક કરો અહી –

સપ્ટેમ્બરમાં જીએસટી કલેક્શન 10 ટકા વધીને રૂ. 1.62 લાખ કરોડને પાર

કેરળના કોચીમાં કાર નદીમાં ખાબકી ,બે ડોક્ટરના મોત

Apple iPhone 15 માં ઓવરહિટીંગની સમસ્યા : એપલે આપ્યા આ કારણ

દેશમાં કોરોના એ ફરી માથુ ઉંચક્યુ,24 કલાકમાં કોરોનાના 56 કેસ નોંધાયા

એક્ટરના આરોપ પર ‘સેન્સર બોર્ડ’  નો જવાબ : “ભ્રષ્ટાચાર પ્રત્યે ઝીરો ટોલરન્સ”

POCSO : સહમતિની વય 18 થી ઘટાડીને 16 વર્ષ કરવા પર લો કમિશન અસંમત

રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે