Home State Gujarat દ્વારકા હાઇવે પર અકસ્માત બની ત્રણ ઘટનાઓ

દ્વારકા હાઇવે પર અકસ્માત બની ત્રણ ઘટનાઓ

0
531
ત્રણ અકસ્માત
દ્વારકા હાઇવે પર એક સાથે અલગ અલગ ત્રણ અકસ્માત

દેવભૂમિ દ્વારકા બાઇક અને 108 એમ્બ્યુલન્સ વચ્ચે અકસ્માત બીજી ઘટનામાં સામોર પાટીયા પર બોલેરોનો અકસ્માત, અને ત્રીજી ઘટનામાં ખંભાળિયા માર્કેટ યાર્ડ નજીક કાર બેકાબુ બની અને અકસ્માત સર્જાયો . દેવભૂમિ દ્વારકા જિલ્લામાં અકસ્માતો ની હારમાળા સર્જાઇ જામ ખંભાળીયા દ્વારકા હાઇવે પર અલગ અલગ ત્રણ અકસ્માત ની ઘટના બની….જેમાં પ્રથમ અકસ્માત લીંબડી નજીક બાઇક અને 108 એમ્બ્યુલન્સ વચ્ચે ઘટના બની જેમાં  108 મારફતે ખંભાળિયાની જનરલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા હતા . ઇજાગ્રસ્તોને ખંભાળિયા સારવાર અપાયા બાદ વધુ સારવારની જરૂર જણાતા જામનગર રીફર કરવામાં આવ્યા હતા આ અકસ્માતમાં બાઇક ઓવર સ્પીડ માં હોય તેમજ એક બાઇક પર ચાર લોકો સવાર હોવાના કારણે અકસ્માત સર્જાયો હોવાનું પ્રાથમિક અનુમાન લગાવાઇ રહ્યું છે…

બાઇક અને 108 એમ્બ્યુલન્સ વચ્ચે  ઘટના બની

અન્ય બીજો અકસ્માત સામોર ગામના પાટીયા નજીક એક બોલેરો ચાલકે સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવતા ડીવાઈડર સાથે અથડાઇ જેમાં 8 જેટલા લોકોને ઇજાઓ પહોંચતા તાત્કાલિક ખંભાળિયા ની સરકારી હોસ્પિટલમાં ખસેડાયા હતા જેમાં ચાર લોકોને વધુ સારવાર ની જરૂર હોવાથી જામનગર ની જી. જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે..જ્યારે અન્ય ત્રીજો અકસ્માત ખંભાળિયા માર્કેટ યાર્ડ નજીક એક ફોર વ્હીલ કાર ડાઇવઝૅના પથ્થર સાથે અથડાતા કારમાં સવાર પાંચ લોકોમાંથી એક મહિલા ઇજાગ્રસ્ત થતા ખંભાળિયા ની સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા હતા…આ ત્રણેય અલગ અલગ અકસ્માતની ઘટનામાં 12 જેટલા લોકો ઘવાયા હતા તેમજ એકનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું

આપને જણાવી દઈએ કે ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી અસ્ક્માંતની ઘટનાઓ વધારે બની રહી છે તાજેતરમાં બગોદરા બાવળા હાઇવે પર 12 જેટલા લોકોના મૃત્યુના સમાચારની શાહી સુકાઈ નથી ત્યાં દ્વારકા માં એક સાથે અલગ અલગ જગ્યાએ અકસ્માતની હારમાળા સર્જાઈ છે. દક્ષીણ ગુજરાતના મુંબઈ હાઇવે પર બે દિવસ પહેલા અકસ્માતના બનાવો સામે આવ્યા હતા આ ઉપરાંત બે દિવસ પહેલા અમદાવાદમાં એલીસબ્રીજ પ્ર જમાલપુરના યુવકને એક કાર ચાલકે ટક્કર મારીને ભાગી છૂટ્યો હતો. અને યુવકનું મોત થયું હતું. તથ્ય કંદ ક્યારેય લોકો ભૂલી નહિ શકે .. પરંતુ સવાલ એ થાય છેકે શું બેફામ ડ્રાઈવિંગ અથવા ટ્રાફિકના નિયમો કેમ લોકો નથી પલટા અને પોતાનો તથા અન્યનો જીવ જીવ જોખમમાં મૂકી રહ્યા છે.

રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે