Home Desh કેન્દ્ર સરકારે નેહરુ મેમોરિયલનું નામ બદલ્યું,નામ બદલવાને લઈને હોબાળો

કેન્દ્ર સરકારે નેહરુ મેમોરિયલનું નામ બદલ્યું,નામ બદલવાને લઈને હોબાળો

0
404
કેન્દ્ર સરકારે નેહરુ મેમોરિયલનું નામ બદલ્યું,નામ બદલવાને લઈને હોબાળો
કેન્દ્ર સરકારે નેહરુ મેમોરિયલનું નામ બદલ્યું,નામ બદલવાને લઈને હોબાળો

કેન્દ્ર સરકારે નેહરુ મેમોરિયલનું નામ બદલ્યું

નામ બદલવાને લઈને હોબાળો

જયરામ રમેશે મોદી સરકાર પર કર્યા પ્રહાર

કેન્દ્ર સરકારે નેહરુ મેમોરિયલનું નામ બદલીને વડાપ્રધાન સ્મારક સંગ્રહાલય અને પુસ્તકાલય રાખ્યું છે. વિપક્ષી પાર્ટી કોંગ્રેસે નેહરુ મેમોરિયલના નામ બદલવાને લઈને હોબાળો શરૂ કરી દીધો છે. કોંગ્રેસ મહાસચિવ અને પાર્ટીના કોમ્યુનિકેશન હેડ જયરામ રમેશે નેહરુ મેમોરિયલ મ્યુઝિયમ અને લાઈબ્રેરીના નામ બદલવા પર પોતાની પ્રતિક્રિયા આપી હતી. આ સાથે તેમણે મોદી સરકાર પર નેહરુના વારસાને બદનામ કરવાનો અને તેને નષ્ટ કરવાનો પણ આરોપ લગાવ્યો છે.

કેન્દ્ર સરકારે નેહરુ મેમોરિયલનું નામ બદલ્યું

ભાજપ સાંસદ રવિશંકર પ્રસાદનું નિવેદન

કોંગ્રેસને માત્ર તેમના પરિવારની જ ચિંતાઃરવિશંકર પ્રસાદ

કેન્દ્ર સરકારે નેહરુ મેમોરિયલનું નામ બદલીને વડાપ્રધાન સ્મારક સંગ્રહાલય અને પુસ્તકાલય રાખ્યું છે. જયરામ રમેશના આ આરોપો બાદ બીજેપી સાંસદ રવિશંકર પ્રસાદે નિવેદન આપ્યું છે.કોંગ્રેસ પર નિશાન સાધતા રવિશંકર પ્રસાદે કહ્યું કે કોંગ્રેસને માત્ર નેહરુ અને તેમના પરિવારની જ ચિંતા કરે છે. જયરામ રમેશના નિવેદન પર તેમણે કહ્યું, ‘કોંગ્રેસ પાર્ટી, જયરામ રમેશ અને પીએમ મોદીની વિચારસરણીમાં મોટો તફાવત છે. તેમના (કોંગ્રેસ) માટે માત્ર નેહરુ અને તેમનો પરિવાર મહત્વનો છે.તેમણે કહ્યું કે પીએમ મોદીએ દેશના તમામ વડાપ્રધાનોને મ્યુઝિયમમાં સન્માનજનક સ્થાન આપ્યું છે. બીજેપી સાંસદે સવાલ પૂછ્યો કે લાલ બહાદુર શાસ્ત્રીને મ્યુઝિયમમાં સ્થાન કેમ નથી મળ્યું? તેમણે એમ પણ કહ્યું કે ન તો ઈન્દિરા ગાંધી કે રાજીવ ગાંધીને ત્યાં સ્થાન આપવામાં આવ્યું હતું. મોરારજી દેસાઈ, અટલ બિહારી બાજપાઈ, આઈકે ગુજરાલ અને એચડી દેવગૌડાને પણ ત્યાં સ્થાન આપવામાં આવ્યું ન હતું.પીએમ મોદીના વખાણ કરતા તેમણે કહ્યું કે પીએમએ તમામ વડાપ્રધાનોને મ્યુઝિયમમાં સન્માનજનક સ્થાન આપ્યું છે અને જ્યારે તમામ વડાપ્રધાનોને અહીં રાખવામાં આવી રહ્યા છે ત્યારે તેનું નામ પ્રધાનમંત્રી સ્મૃતિ પુસ્તકાલય રાખવું જોઈએ.

વધુ સમાચાર માટે જોતા રહો વી.આર.લાઇવ

સતત સમાચાર માટે જોતા રહો અમારી વેબ સાઈટ

રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે