Home Desh CM યોગીએ જનતા સાથે ઉજવ્યો જન્મ દિવસ

CM યોગીએ જનતા સાથે ઉજવ્યો જન્મ દિવસ

0
657

ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથનો આજે 51મો જન્મ દિવસ છે. ગોરખનાથ મંદિરમાં સવારે પૂજા કાર્ય કર્યા બાદ મંદિર પરિસરમાં જનતા દરબારનું આયોજન કરવામાં આવ્યું હતું. CM યોગી ત્યાં આવેલા લોકોને સામે ચાલીને મળવા પહોંચ્યા અને તેમની સમસ્યાઓ સાંભળી હતી. અને હાજર અધિકારીઓને યોગ્ય નિકાલ કરવાની સુચના આપતા હતા. યોગીએ આ પ્રસંગે કહ્યું કે દરેક જરૂરિયાતમંદ નાગરિકને પોતાનું ઘર હશે.

મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના જન્મ દિવસ પ્રસંગે ભાજપના વરિષ્ટ નેતાઓએ શુભ કામનાઓ પાઠવી હતી. આ ઉપરાંત ઉત્તર પ્રદેશની જનતા માટે આજે દિવસભર અલગ અલગ વિકાસના કામોને લઈને યોગી જનતાની વચ્ચે રહેશે.

યોગી આદીત્યાનાથની રાજ્યમાં બીજી ટર્મ છે અને તાજેતરમાં યોજાયેલી નગર પાલિકાની ચૂંટણીમાં પણ ભાજપનો ભવ્ય વિજય થયો હતો તેમાં યોગીની લોકપ્રિયતા જનતામાં કેટલી છે તે જોઈ શકાયું હતું.

અહી ઉલ્લેખનીય છેકે દેશભરમાં બુલડોઝરની રાજનીતિ અને ગેરકાયદેસર બાંધકામો પર બુલડોઝર ફેર્રવાની તેમની શૈલીની ચર્ચા પણ થઇ હતી.

વધુ સમાચાર માટે જોતા રહો વી.આર.લાઇવ

સતત સમાચાર માટે જોતા રહો અમારી વેબ સાઈટ

રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે