દેશમાં કોરોનાના કેસોમાં ઘટાડો

0
36

દેશમાં કોરોનાના કેસોમાં સતત ઘટાડો થઈ રહ્યો છે.કેન્દ્રી આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 1839 કેસ નોંધાયા છે.દેશમાં કોરોનાના કેસોમાં ઘટાડો થતા સક્રિય કેસોની સંખ્યામાં પણ ઘટાડો નોંધાયો છે.દેશમાં કોરોનાના સક્રિય કેસોની સંખ્યા 25178 થઈ છે.દેશમાં કોરોનાથી છેલ્લા 24 કલાકમાં 11 દર્દીઓના મોત નીપજ્યાં છે.કોરોનાથી સાજા થવાનો દર 98.75 ટકા પર પહોંચ્યો છે.     વીઆરલાઇવ ન્યુઝવધુ સમાચારો માટે જોતા રહો અમારી વેબસાઇટ