HomeDeshભારતીય વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીનું નિવેદન

ભારતીય વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીનું નિવેદન

ચીનના મુદ્દે ભારતને અમેરિકાના સમર્થન પર નિવેદન

કોઈના સમર્થન આપવાથી કે ન આપવાથી ફર્ક નહીં પડે : બાગચી 

ભારત અને ચીને આ મુદ્દાનો અંત ભેગા મળી લાવવો પડશે : બાગચી

વિસ્તારવાદી ચીન હજુ પણ તેની નાપાક હરકતોને છોડવાનું નામ નથી લઇ રહ્યું. વિશ્વના દરેક ક્ષેત્ર પર પોતાનો અધિકાર જમાવવા માંગતા ચીને અરુણાચલ પ્રદેશમાં કેટલીક જગ્યાઓના નામ બદલ્યા છે, જેને લઈને ભારતની પ્રતિક્રિયા સામે આવી છે. આ મુદ્દા પર અમેરિકાએ ભારતનું સમર્થન આપ્યું છે, જેને લઈને ભારતીય વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ કહ્યું છે કે, “ભારત અને ચીને આ મુદ્દાનો ઉકેલ શોધવો પડશે. જો કોઈ અમને સપોર્ટ કરે તો તે સારી વાત છે. તેઓ અમને સમર્થન આપે કે ન આપે, અહીં પણ કંઈ બદલાશે નહીં.”

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments