Home State Gujarat રથયાત્રા ના રૂટ પર વાહનવ્યવહાર રહેશે બંધ !

રથયાત્રા ના રૂટ પર વાહનવ્યવહાર રહેશે બંધ !

0
544

અમદાવાદમાં ભગવાન જગન્નાથની ૧૪૬મી રથયાત્રા યોજાનાર છે. જેને લઈને તમામ તૈયારીઓને હવે આખરી ઓપ આપાઈ રહ્યો છે. ત્યારે આ વખતની રથયાત્રા ખુબજ વિષેશ છે. ત્યારે આપને જાણવી દઈએ કે રથયાત્રાના માર્ગ પર વાહન વ્યવહાર સંપૂર્ણ પણે બંધ રહેશે.

અમદાવાદ ટ્રાફિક પોલીસ દ્વારા ટ્વીટ કરીને જાહેરનામું જાહેર કરવામાં અવાયું છે. જાહેરનામું તા.19/6/2023ના રોજથી લાગુ થશે અને તે 20/06/2023 રોજ સુધી લાગુ રહેશે.

image 2

રથયાત્રામાં ક્યાં-ક્યાં રસ્તાઓ પર હશે ડાયવર્ઝવન? 

  • ખામાસા ચાર રસ્તા સંપૂર્ણ બંધ રહેશે. રથયાત્રા પૂર્ણ ન થાય ત્યાં સુધી ખમાસા ચાર રસ્તા બંધ રહેશે.
  • જમાલપુર ચાર રસ્તા પણ જ્યાં સુધી રથ નિજ મંદિર પરત નહી ફરે ત્યાં સુધી બંધ રહેશે.
  • તે જ રીતે આસ્ટોડિયા દરવાજા, રાયખડ ચાર રસ્તા પણ રથયાત્રા પૂર્ણ નહિ થાય ત્યાં સુધી બંધ રહેશે.

આસ્ટોડિયા ચકલા, કાલુપુર સર્કલનો રસ્તો 4.30 વાગ્યા સુધી બંધ રહેશે. તો સાળંગપુર સર્કલ અને સરસપુર સવારે 9 વાગ્યાથી સાંજે 4 વાગ્યા સુધી બંધ  રહેશે. કાલુપુર સર્કલ અને કાલુપુર બ્રિજ સવારે 9વાગ્યાથી સાંજે 4 વાગ્યા સુધી બંધ રહેશે. પ્રેમ દરવાજા અને દરિયાપુર દરવાજા સવારે 9 વાગ્યાથી સાંજે 4 વાગ્યા સુધી બંધ રહેશે. દિલ્હી ચકલાનો રસ્તો પણ સવારે 9 વાગ્યાથી સાંજે 4 વાગ્યા સુધી બંધ રહેશે. દિલ્હી ચકલા અને શાહપુર દરવાજા સાંજે 5.30 વાગ્યાથી રથયાત્રા પૂર્ણ થાય ત્યાં સુધી બંધ રહેશે. શાહપુર ચકલા અને રંગીલા ચોકી સાંજે 5.30 વાગ્યાથી રથયાત્રા પૂર્ણ થાય ત્યાં સુધી બંધ રહેશે.

રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે